SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ જે પાપ થકી પ્રધાન વીરસેન જે મારો મિત્ર મેં ગુમાવ્યો. પ્રધાનપરિવાર માતા-પિતા આદિ સૌને રાજાએ ઘણું જ આશ્વાસન આપ્યું. કેટલાક દિવસ ચાલ્યા ગયા. છતાં ક્યાંય થકી પ્રધાનના વાવડ ન મળ્યાં. આવશે.. આવશે... એ આશાએ પ્રધાન વિના થોડા દિન રાજ્યનું કામ ચલાવ્યું. હવે શું કરે? વીરસેનની આશા છોડી દીધી. નગરમાંથી યોગ્યતાવાળા મનુષ્યની શોધ કરતાં નવા પ્રધાનને મંત્રી મુદ્રા આપીને સ્થાન સંભાળવા કહ્યું. આ પ્રમાણે રાજપુરનું રાજય વળી વીરસેનના મંત્રીશ્વરના ઉપકારોને યાદ કરતાં. રાજ્યનાં કાર્યો વ્યવસ્થિત ચાલુ કર્યા. પણ રાજાને વિરસેન ભૂલાતો નથી. આ પ્રમાણે ચોથા ખંડને વિષે નવમી ઢાળમાં કામદેવની વિટંબનાને કહેતા કવિરાજ કહે છે કે હે સુજ્ઞજનો ! આ કથા સાંભળી કુલટા સ્ત્રીનો સંગ છોડી દેજો. -: દુહા : વીસ્મતને ભૂપતિ, સંભારે &િ રાત, સમરતા ઉપગાર તસ, વીત્યાં વરસ તે સાત. // બાજીગર એક અત્યg, ગીતકળા નૃત્યકાર, વાતર ટોળુ લેઇને, આવ્યો નગરી મોઝાર, સરો રજકચેરીએ માંડીયું, નાટક કપિ સાર, વાત વાતરી નાયતાં, ઉચ્ચરે ૯હુકાર. all વાજાં વાવે કપિ વળી, મલ્લતા યુધ્ધ કરંત, ચુંબન આલિંગન કરે નવ નવ વેશ ધરત. //૪ સનસભા જીત થઇ, દીયે તૃપ વાંછિત દાન, મુખ્ય કપિ વિકસિત નયન, રાયને કરતો સાત. પણ આંસુધાસ વરસતે, ભૂપતે ચરણ નમત, વારંવાર પય વળગતો, વિસ્મય રાય લહત. છો નર વાયા નવિ કહી શકે, ધિક્ પશુનો અવતાર, હ્યા કૌતુક લઉં, ટોળું નિજ દરબાર (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૩૩
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy