SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સામે પોતે બેઠો. બીજા સાથે આવેલ તાપસ કુમારો ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી કુમારને પૂછ્યું - હે પરદેશી ! અમારું તાપસ ભોજન ભાવ્યું? કુમાર - રે! મુનિઓ ! આવા પ્રેમપૂર્વક જમાડતાં ભોજન વધારે ફાવે. શ્રેષ્ઠ અને સુંદર ભોજન હતું. વીરસેન - હે કુમાર ! હવે આપની જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે મૂળ થકી વાત કહું છું તે આપ સાંભળો. આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસમાં, આ ચોથા ખંડની છઠ્ઠી ઢાળ પૂર્ણ કરતાં કવિરાજ કહે છે કે જે શ્રોતાઓ સાંભળશે તેઓના ઘરે મંગળની માળા વરશે. -: દુહા : વીરસેન કહે કુંવરને, કર્મગતિ અસરળ, ચિંતિત ચિત મનોરથા, કર્મ કરે વિસરાળ. /૧ એક વનમાં તરુ ઉપરે, માળો કરી વિલસંત, પંખી કપોત કપોતિકા, બાળકો પ્રસવંત. //રા કતને કહેતી કપોતિકા, આવ્યો તુમ કુળ અંત, વ્યાધ ચાપ શર સાંધી અધ, શકરો ઉર્ધ્વ ભમત. |al રવિ ઉધે તિશિ તિર્ગમે, જઇશું કજ વિકસંત, ભ્રમર મનોરથ કોણત, ગજ કજ આહાર કરંત. //૪ll તેમ અમ પ્રગટી વાત જગ, કહેતા આવે લાજ, પણ સજન પૂછે શકે, કહેવું કરવા કાજ. //ull (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૯૯
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy