SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) હે ભાગ્યલક્ષ્મી ! ઘણા ઘા પડેલા માણસને કાયર કેમ કહો? (૭) માર્ગમાં ચાલતાં, છાયામાં ન ચાલતાં, તડકે ચાલવાનું કારણ? (૮) હંસલી જે રડે છે ? તે શા પરથી કહાં? (૯) સોહામણો લાગતો તે પુરુષને તે સ્ત્રી કહી તો તે શી રીતે જાણું? (૧૦) ચક્રવાક યુગલ રડે છે તે શી રીતે જાણ્યું? (૧૧) વૃક્ષની નીચે ભોજન ન કરતાં, ત્યાં કેરડા પાસે જઈ ભોજન શા માટે કર્યું? મારી આ અગિયાર શંકાનો ઉત્તર આપો. પૂછયા વિના તો પંડિત પણ જવાબ ન આપે. તે કારણે તમને પૂછું છું તું પંડિતા છે. જરૂર મને જવાબ મળશે. અને તે જવાબમાં અમને તત્ત્વનું ભાન થશે. સસરાના પ્રશ્નોના મૂળ થકી જવાબ કહેવા શિયળવતી તૈયાર થઈ. તે સાંભળવા સાસુ સસરો સ્વામી બધાં તૈયાર થઈ બેઠાં છે. હર્ષ ધરીને સતી કહે છે - -: ટાળ-સોળમી :(મારા વ્હાલાજી રે હું રે નહિં જાઉં મહિ વેચવા રે લો. એ રાગ.) મોસ સાસુજી હો સસસ ન સમજે સાતમાં રે લો. એ આંકણી. ચેિર સાણી સ્વિાતીયા રે લો, તુમને કાં નવિ સાત; મો. જે કુળવંતી મહાસતી રે લો, રાત્રે ન જાયે રાત. મો. // યણીએ રણમાં એકલી રે લો, જાયે જો સહસની સાથ; મો. સતીને કોણ લોપી શકે લો, જો દિલ હોવે સાથ. મો. રો વ્યવહારથી શોભે નહિ રે લો, નિશ્ચય કોઇકવાર; વિધિ નિષેધ નવિ બોલતાં રે લો, એકાત્ત જિત ગણધાર... મો.. તુમ ઘર સુખ કરવા ભણી રે લો, "શિવાનો શબ્દ સુરંત; મો. મધ્યનિશાએ હું ગઇ રે લો, ઘટ એક હાથ ધરંત.. મો. //૪ કુંભ વડે સરિતા તરી રે લો, જળથી મૃતક સ્થળ કીધ; મો. કટિએ ભૂષણ હીરે જડ્યાં રે લો, તે સવિ ઘટમાં લીધ.. મો. પણ હિટ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) થી ચંદ્રશેખર રો શણ) - ३२०
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy