________________
તીર્થકર જીવન દર્શન
શ્રી નેમિનાથ માતા -શિવા
પિતા:-સમુદ્રવિજય વંશઃ-ગૌતમ
ગોત્ર:-હરિવંશ વર્ણઃ-શ્યામ
ઊંચાઈઃ-૧૦ ધનુષ્ય લાંછન:-શંખ
ભવ:-૯ ગર્ભકાળ:-૯મહિના ને ૮ દિવસ
કુમારકાળ:-૩૦૦ વર્ષ રાજ્યકાળ:- -
ગૃહસ્થીકાળ:-૩૦૦ વર્ષ છાકાળ:-પ૪ દિવસ
સંયતકાળ:-૭૦૦ વર્ષ જીવનકાળ:-૧૦૦૦ વર્ષ
શાસનકાળ:-૮૩,૭૫૦ વર્ષ પુત્ર/પુત્રી:- -
ગણધર -૧૧ સાધુ:-૧૮,૦૦૦
સાધ્વી:-૪૦,૦૦૦ શ્રાવક:-૧,૬૯,૦૦૦
શ્રાવિકા -૩,૩૬,૦૦૦ યક્ષઃ-ગોમેધ
યક્ષિણી:-અંબિકા ચ્યવન કલ્યાણકઃ-આસો વદ-૧૨
ચ્યવન નક્ષત્ર:-ચિત્રા જન્મ કલ્યાણકા-શ્રાવણ સુદ-૫
જન્મ નક્ષત્રઃ-ચિત્રા જન્મ રાશિ:-કન્યા
જન્મ ભૂમિ:-શૌરિપુર દીક્ષા કલ્યાણક:-શ્રાવણ સુદ-૬
દીક્ષા નક્ષત્રઃ-ચિત્રા દીક્ષા તપ-ર ઉપવાસ
દીક્ષા શિબિકા-ઉત્તરકુર દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ-દ્વારીકા,સહસ્સામ્રવન પારણાનું સ્થળ -દ્વારિકા
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-ભાદરવા વદ-0)) કેવલજ્ઞાન નક્ષત્રઃ-ચિત્રા
કેવલજ્ઞાન તપ -૩ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ-વેતસ
કેવલજ્ઞાન ભૂમિડ-ગિરનાર નિર્વાણ કલ્યાણક-અષાઢ સુદ -૮ નિર્વાણ નક્ષત્રઃ-ચિત્રા નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિડ-ગિરનાર દીક્ષા વખતે ઉંમરઃ-૩૦૦ વર્ષ
દીક્ષા સમય પૂર્વાહનકાળ દીક્ષાનું પારણું -વરદત્ત બ્રાહ્મણના ઘરે
ચૌદપૂર્વધારી ૪૦૦ અવધિજ્ઞાની,વૈક્રિયલબ્ધિધારી, કેવળજ્ઞાની ૧૫૦૦ મન:પર્યવજ્ઞાની ૧૦૦૦ વાદ લબ્ધિવાળા ૮૦૦
302