________________
તીર્થકર જીવન દર્શન
શ્રી અરનાથ માતા:-મહાદેવી
પિતા:-સુદર્શન વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ-સુવર્ણ
ઊંચાઈઃ-૩૦ ધનુષ્ય લાંછનઃ-નંદ્યાવર્ત
ભવ:-૩ ગર્ભકાળ:-૯મહિના ને ૮ દિવસ
કુમારકાળઃ-૨૧ હજાર વર્ષ રાજ્યકાળ:-૪ર હજાર વર્ષ
ગૃહસ્થકાળ:-૬૩ હજાર વર્ષ છદ્મસ્થકાળ:-૩ વર્ષ
સંયતકાળઃ-૨૧ હજાર વર્ષ જીવનકાળ:-૮૪ હજાર વર્ષ
શાસનકાળ -૧ હજાર ક્રોડ વર્ષ. પુત્ર/પુત્રી:-૧,૨૫,૦૦,૦૦૦
ગણધર:-૩૩ સાધુ:-૬૦,૦૦૦
સાધ્વીઃ -૬૦,૦૦૦ શ્રાવક:-૧,૮૪,૦૦૦
શ્રાવિકા:-૩,૭૨,૦૦૦ યક્ષ:-ચક્ષેન્દ્ર
યક્ષિણી -ધારિણી ચ્યવન કલ્યાણક-ફાગણ સુદ-૨
અવન નક્ષત્રઃ-રેવતી જન્મ કલ્યાણક-માગસર સુદ-૧૦ જન્મ નક્ષત્રઃ-રેવતી જન્મ રાશિઃ-મીન
જન્મ ભૂમિ:-હસ્તિનાપુર દીક્ષા કલ્યાણક-માગસર સુદ-૧૧
દીક્ષા નક્ષત્રઃ-રેવતી દીક્ષા તપઃ-૨ ઉપવાસ
દીક્ષા શિબિકા -નિવર્તિકા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ -હસ્તિનાપુર પારણાનું સ્થળ:-રાજપુર
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણકા-કારતક સુદ-૧૨ કેવલજ્ઞાન નક્ષત્રઃ-રેવતી
કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-આમ્ર
કેવલજ્ઞાન ભૂમિ:-હસ્તિનાપુર નિર્વાણ કલ્યાણક-માગસર સુદ-૧૦ નિર્વાણ નક્ષત્ર:-રેવતી નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ-સમેતશિખર
291