SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર જીવન દર્શન શ્રી શાંતિનાથ માતા:-અચિરા પિતા:-વિશ્વસેન વંશ -ઇક્વાકુ ગોત્ર:-કાશ્યપ વર્ણ:-સુવર્ણ ઊંચાઈ :-૪૦ ધનુષ્ય લાંછનઃ-મૃગ ભવ:-૧૨ ગર્ભકાળ:-૯મહિના ને ૬ દિવસ કુમારકાળ:-૨૫ હજાર વર્ષ રાજ્યકાળ:-૫૦ હજાર વર્ષ ગૃહસ્થકાળ:-૭૫ હજાર વર્ષ છદ્મસ્થકાળ:-૧ વર્ષ સંયતકાળ:-૨૫ હજાર વર્ષ જીવનકાળ -૧ લાખ વર્ષ શાસનકાળ:-ની પલ્યોપમ. પુત્ર/પુત્રી:-૧,૫૦,૦૦,૦૦૦ ગણધર:-૩૬ સાધુ:-૬૨,૦૦૦ સાધ્વીઃ -૬૧,૬૦૦ શ્રાવક:-૧,૯૦,૦૦૦ શ્રાવિકા:-૩,૯૩,૦૦૦ યક્ષ:-ગરુડ યક્ષિણી -નિર્વાણી ચ્યવન કલ્યાણકા-શ્રાવણ વદ-૭ ચ્યવન નક્ષત્રઃ-ભરણી જન્મ કલ્યાણક -વૈશાખ વદ-૧૩ જન્મ નક્ષત્રઃ-ભરણી જન્મ રાશિ :-મેષ જન્મ ભૂમિ -હસ્તિનાપુર દીક્ષા કલ્યાણક-વૈશાખ વદ-૧૪ દીક્ષા નક્ષત્રઃ-ભરણી દીક્ષા તપઃ- ઉપવાસ દીક્ષા શિબિકા:-સર્જાથા દીક્ષા વૃક્ષ:-અશોક દીક્ષાભૂમિ:-હસ્તિનાપુર પારણાનું સ્થળ:-મંદિરપુર પ્રથમ પારણું:-ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૯ કેવલજ્ઞાન નક્ષત્ર:-ભરણી કેવલજ્ઞાન તપ - ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-નંદી કેવલજ્ઞાન ભૂમિ:-હસ્તિનાપુર નિર્વાણ કલ્યાણકઃ-વૈશાખ વદ-૧૩ નિર્વાણ નક્ષત્રઃ-ભરણી નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ૮૦૦ ચૌદપૂર્વધારી ૩૦૦૦ અવધિજ્ઞાની ૪૦૦૦ મન:પર્યવજ્ઞાની ૪૩૦૦ કેવળજ્ઞાની ૬૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૨૪૦૦ વાદ લબ્ધિવાળા 285
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy