________________
જુદાં જુદાં ભંડારોની ટીપો પરથી જણાય છે. તેની નોંધ જૈન ગુર્જર કવિઓ ભાગ-૧માં મળે છે. તે છતાં તેની સંખ્યા કેટલી છે તે “હીરવિજયસૂરિ રાસ' પરથી સુભાગ્યે મળી આવે છે. જેમ કે,
તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પ્રસર્યો દીઈ બહુ સુખવાસો, | ગીત થઈ નમસ્કાર બહુ કીધાં, પુણ્ય માટિં લખી સાધુનિં દીધા.
આ ઉપરથી જણાય છે કે તેમણે ૫૮ સ્તવન, ૩૪ રાસાઓ રચ્યાં હતાં. તે ઉપરાંત ગીત, સ્તુતિ, નમસ્કાર વગેરે ઘણાં રચ્યાં હતાં.
પ્રો. ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોકસી અનુસાર અત્યાર સુધીની શોધખોળના પરિણામે કવિની કુલ ચાલીસેક કૃતિઓ જાણવા મળે છે. રચનાતાલ પ્રમાણે ગોઠવતાં એ કૃતિઓ નીચે પ્રમાણે છે. ક્રમ નામ રચના સાલ (ઇ.સ.)
ગાથા-કડી ૧. ઋષભદેવ રાસ ૧૬૦૬
૧૨૭૧ ૨. વ્રતવિચાર રાસ ૧૬૧૦ કાર્તિક વદ (દીપાલી) ખંભાત ૮૬૨ ૩. સ્થૂલિભદ્ર રાસ ૧૬૧૨ કારતક અમાસ શુક્ર. ખંભાત ૭૨૮-૭૩ર (વિકલ્પ) ૪. સુમિત્ર રાજર્ષિ રાસ ૧૬૧૨ પોષ સુદ-૨ ગુરુવાર ખંભાત ૪૨૬-૪૨૪ (વિકલ્પ) ૫. કુમારપાલ રાસ * ૧૬૧૪ ભાદરવા સુદ-૨ ગુરુવાર ખંભાત ૪૫૦૬ ૬. અજાકુમાર, રાસ ૧૬૧૪ ચૈત્ર સુદ-૨ ગુરુવાર ખંભાત ૫૬૯-૫૫૯ (વિકલ્પ) 9. નવતત્ત્વ રાસ ૧૬૨૦ કારતક વદ દિવાળી રવિવાર ખંભાત ૮૧૧ ૮. જીવવિચાર રાસ ૧૬૨૦ આસો સુદ -૧૫ ખંભાત
૫૦૨ ૯. ભરતબાહુબલી રાસ* ૧૬૨૨ પોષ સુદ-૧૦ ગુરુવાર
૧૧૧૬ ૧૦. સમકતસાર રાસ ૧૬૨૨ જેઠ સુદ-૧૦ ગુરુવાર ખંભાત ૮૭૯ ૧૧, ક્ષેત્રસમાસ રાસ ૧૬૨૨ માધવ માસ સુદ-૩ ગુરુવાર ખંભાત ૫૮૪ ૧૨. ઉપદેશમાલા રાસ ૧૬૨૪ આસો સુદ-૧૫ ખંભાત
૭૧૨ ૧૩. હિતશિક્ષા રાસ ૧૬ ૨૬ માધવ માસ સુદ –પ ગુરુવાર ખંભાત ૧૯૭૪ ૧૪. પૂજાવિધિ રાસ ૧૬૨૬ વૈશાખ સુદ –પ ગુરુવાર ખંભાત ૫૭૧–૫૬૬ (વિ.) ૧૫. જીવંતસ્વામી રાસ ૧૬૨૬ વૈશાખ વદ-૧૧ ગુરુવાર ખંભાત ૨૨૩ ૧૬. શ્રેણિક રાસ
૧૬૨૬ આસો સુદ-૫ ગુરુવાર ખંભાત ૧૮૨૯ ૧૭. કયવન્ના રાસ ૧૬ ૨૭
૨૨૩ ૧૮. હીરવિજયસૂરિના બાર ૧૬૨૮ શ્રાવણ વદ-૨ ગુરુવાર
૨૯૪ બોલનો રાસ ૧૯. મલ્લીનાથ રાસ ૧૬૨૯ પોષ સુદ-૧૩ રવિવાર ખંભાત ૩૯૫-૨૯૫ (વિકલ્પ) ૨૦. હીરવિજયસૂરિ રાસક ૧૬૨૯ આસો સુદ ૧૦ ગુરુવાર ખંભાત લગભગ ૩૫00 ૨૧. વીશસ્થાનક તપ રાસ ૧૬૨૯ ૨૨. અભયકુમાર રાસ ૧૬૩૧ કારતક વદ-૩ ગુરુવાર ખંભાત