SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ૨૪ સમઈસરૂપ (સમય સ્વરૂપ) રાસ ૨૫ દેવગુરૂ સ્વરૂપ રાસ ૨૬ કુમારપાલનો નાનો રાસ ૨૭ શ્રાદ્ધવિધિ રાસ ૨૮ આર્દ્રકુમાર રાસ ૨૯ પુણ્યપ્રશંસા રાસ ૩૦ વીરસેનનો રાસ ૩૧ શત્રુંજય રાસ ૩૨ શીતશિક્ષા રાસ ૨ 3 આદિનાથ વિવાહતો શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઉપર જોયું તેમ કવિએ સને ૧૬૨૯ માં રચેલા રચેલા રાસોની સંખ્યા ચોત્રીસની બતાવી છે. આ ૧૬૨૯ સુધીમાં કવિએ ચોત્રીસ રાસ તો રચ્યા છે. ત્યાર પછી રચેલા બે એક રાસ જુદા. વળી નં. ૨૪ થી ૩૨ ના નવે રાસ ૧૬૨૯ પહેલાં રચાયા હશે તેમ માની લઈએ તો પણ ઉપર્યુક્ત ગણતરીએ કવિના ઓછામાં ઓછા કુલ ૩૬ રાસ તો હોવા જ જોઈએ. બલ્કે છત્રીસથી વધુ હોવાનો પણ સંભવ ખરો. આ ઉપરાંત કવિની બીજી નાની સાહિત્યકૃતિઓ નીચે પ્રમાણે છે. ૬. નામ રચના સાલ ગાથા કડી ૧ નેમિનાથ નવરસો ૧૬૦૬ - (વિકલ્પો ૧૬૦૮ કે ૧૬૧૧) (યાને નેમિનાથ રાજમતિ સ્તવન) આદિનાથ આલોચન સ્તવન の ૭ મહાવીર નમસ્કાર ૭૯૧ ૭૮૫ ૧૬૨૪ ૧૬૧૪ ૧૯૭ ૩૧૮ ૫૨૭ (વિકલ્પે ૪૫૫) ૩૦૧ કુલ ૩૩૯૨૮ (ઉપરાંત) ‘હીરવિજયસૂરિ રાસ’ માં પોતે ખ્યાલમાં રાખીએ તો સને ૧૬૧૦ ૧૬૧૧ ૪ બારઆરા સ્તવન ૧૬૨૨ ૭૬ ૫ ચોવીશ જિન નમસ્કાર (છાપ બદ્ધ) ૧૫૨૫ આ બન્ને S તીર્થંકરના ૨૪ કવિત એક હોવા સંભવ છે. ૫૭ ઉપરોક્ત સાતેક કૃતિઓ ઉપરાંત કવિએ ૩૩ બીજાં સ્તવનો, ૩૨ નમસ્કાર, ૪૨ થોયો (સ્તુતિઓ), ૪૦૦ સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી, કેટલીક બોધપ્રદ સજઝાયો વગેરે અનેક નાની કૃતિઓ આદિ રચેલાં છે. ઉપર્યુક્ત સર્વ માહિતી હીરવિજયસૂરિના બાર બોલનો રાસ, શ્રેણિક રાસ, હિતશિક્ષા રાસ આદિની ટીપ ઉપરથી પ્રાપ્ત થાય છે. ૩૨ રાસોમાંથી નં. ૫ આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક - ૮ માં, નં ૯, આ.કા.મ.મી. - 3 માં, નં ૧૩ ભીમશી માણેક - મુંબઈ તથા જૈન ધર્મ પ્રચારક સભા ભાવનગર તરફથી અને નં. ૨૦
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy