________________
૪૦
જાણે સમ્યક્ત્વ અને ચારિત્રનો વારસો જ હશે ? • જૈન શાસનમાં ત્યાગની જ પ્રધાનતા છે. • સ્વાર્થી આત્માની વિચિત્ર મનોદશા. • મોહનું કારમું સ્વરૂપ • વિવેક વગરની વિચારણા • સુકોશલનો પ્રશ્ન અને ધાવમાતાનો ઉત્તર • માતા અને પુત્રનું દષ્ટાંત
સુકોશલ રાજાએ ગ્રહણ કરેલી દીક્ષા • દુર્ગાનના પ્રતાપે સહદેવીની દુર્ગતિ • સુંદર સાધુપણાની પૂરેપૂરી કાળજી જોઈએ • સહદેવી દુર્ગાનમાં મરીને વાધણ બને છે