________________
૨૮૦
શ્રી રામચન્દ્રજીનો વનવાસ
0 શ્રી રામચંદ્રજીનો અપૂર્વત્યાગ • સ્નેહાધીનતાનું કારમું પરિણામ • ભક્તિ અને વિનયથી ભરેલી વિનંતી. • પ્રભુશાસનની ત્યાગપ્રધાનતા છે માતાની મોહવિકલતા • પુત્રનું માતાને પ્રેરણાભર્યું સાત્ત્વના • શ્રી રામચંદ્રજીની અજબ પિતૃભક્તિ • મહાસતીઓની ઉત્તમતા • વાત્સલ્યભરી સાસુની વાણી • પ્રભુશાસનની સુવાસનો પ્રતાપ
વાત્સલ્યની અવધિ • મહાસતીની વિનયશીલતા • સીતાદેવીનું વનવાસગમન અને લોકોની વાણી. • ફરજનો ખ્યાલ હોય તો હક્કની વાત ન જ હોય • જૈન શાસનની કેવી સુંદર મર્યાદા ! • ધર્મી આત્માની અનુપમ દશા • હક્કની કારમી મારામારી
ઉત્તમ આચારની ઉત્તમ અસર હોય છે. • લક્ષ્મણજીની વિચારણા ૦ આવેશમાં પણ વિચારશીલતા • કુળને ત્યાગધર્મથી સુવાસિત બનાવો ૯ શ્રી લક્ષ્મણજીની પ્રાર્થના
ઉત્તમ માતાનું પુત્રને પ્રોત્સાહન • સપત્નીના પુત્ર પ્રત્યે પણ સમદૃષ્ટિ • લક્ષ્મણજીનું કૌશલ્યાદેવીને આશ્વાસન 0 ઉત્તમ પ્રકારની સુસંસ્કારિતા.
અયોધ્યા નગરીના લોકોની મનોદશા • પરિવાર સાથે મહારાજા પણ પાછળ
સુંદર અને સુર્દઢ દયનું ઉત્તમ કાર્ય