________________
સત... ભાગ-૨
-રામ-લ૯મણને
न य मे पड़ न पुत्तो, ढोणि वि दिवखाहिलासिणो जाया । चिन्तेमि तं उवायं, जेण सुयं वो नियत्तेमि ॥१॥
“મારે તો પતિ પણ નહિ રહેવાના અને પુત્ર પણ નહિ રહેવાનો, કારણકે પતિ અને પુત્ર બંનેય દીક્ષાના અભિલાષી થયેલા છે, એ કારણે હું તે રૂ ઉપાયને ચિંતવું કે જે ઉપાય દ્વારા પુત્રને હું દીક્ષાના વિચારથી પાછો ફેરવું.”
શ્રી ભારતે પોતાના પિતાને કરેલી પ્રાર્થનાના સંદર્ભમાં શ્રી કૈકેયી માતાના વિચારને વર્ણવતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન વર્ણવે
છે કે૨૫૩ તકૃત્વા ઘાથ વેચા, કિશ્વિતં કાવ્યતઃ ઘરમ્ ?
न पतिर्न च मे सुनुरिति ध्यात्वा ब्रवीदिदम् ॥११॥
“આજથી માંડીને મારે તો હવે પતિ પણ નહિ રહે અને પુત્ર પણ નહિ રહે. આ પ્રમાણે વિચારીને તેણે પોતાના પતિ શ્રી દશરથ મહારાજ પ્રત્યે કહેવા માંડ્યું.”
કેકેયીની યાચના અને સ્વીકાર એ પ્રમાણેનો વિચાર આવવાથી, મોહમગ્ન બની ગયેલ કૈકેયીદેવીએ પોતાના પતિદેવ શ્રી દશરથ મહારાજા પ્રત્યે વિનયપૂર્વક પોતાના વરદાનની યાદ કરાવીને તેની માંગણી કરતાં કહ્યું કે
स्वामिन् स्मरसि योऽदत्त-स्त्वया मह्यं स्वयंवरः । स्वयंवरोत्सवे तत्र, तेन सारर्थ्यकर्मणा ॥११॥ તં પ્રથચ્છાઘુના મä, નાથ ! સત્યપ્રતિશ્રવ છે ? પ્રસ્તરોdatળરàવ, પ્રતિજ્ઞા &િ મહીના સારા
હે સ્વામિન્ ! આપને સ્મરણ છે કે તે મારા સ્વયંવરના ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત થયેલા યુદ્ધમાં મેં કરેલા તે સારથિપણાના કર્મથી તુષ્ટમાન થયેલા છે આપે પોતે જ મને એક વરદાન સમર્પણ કર્યું હતું અને તે વખતે વરઘનને મેં હતી. મારા થકું આપની પાસે રાખી મૂક્યું છે?' હે સત્યપ્રતિજ્ઞાને ધરનારા નાથ ! તે
મારું વરદાન હાલમાં આપ મને આપો. મહાત્ આત્માઓની પ્રતિજ્ઞા પાષાણમાં કોતરેલી રેખા જેવી હોય છે.'
કૈકેયીદેવીએ પોતાના વરઘનની માંગણી બરાબર યોગ્ય આ અવસરે જ કરી અને સૂચવ્યું કે મહાપુરુષોની પ્રતિજ્ઞા “અબી