________________
૧૭૨
આનંદ અને શોકના અવસરો તે સંસાર
• શ્રી રામચન્દ્રજી અને શ્રી લક્ષ્મણજીનો જન્મ
આનંદ અને ઉત્સવની ઉજવણી • સાત સ્વપ્રોનું દર્શના • વિશિષ્ટ પ્રકારનો જન્મોત્સવ • વયની વૃદ્ધિ સાથે સર્વ વૃદ્ધિ • દશરથની નિર્ભયતા અને
રાજગૃહથી અયોધ્યા. • ભરત અને શત્રુઘ્નનો જન્મ ૦ કામાતુર અધમાં
આત્માની કરપીણ વૃત્તિ • એકની લાલસાથી અનેકો આપત્તિમાં જ દુ:ખીને પણ ધર્મનું જ દાન • વ્રતનું અલ્પમાં અલ્પ ફળ • મોહનું કેવું મહાકારમું નાટક » ભોગાસક્તિની અતિશય ભયંકરતા
કામદેવનું કારમું નાટક • અંતે કુંડલમંડિત પણ ધર્મને પામ્યો ૦ સંસારની કારમી વિરસતા • સંસારમાં અજ્ઞાનનો કારમો ઉત્પાત • આવેલજન્ય અજ્ઞાનનો ઉત્પાત છે જ્ઞાનના સદુપયોગનો ઉત્તમ લાભ 0 કર્મની વિચિત્રતા વિચારવી જરૂરી છે જ એક બાજુ રમાનંદ : બીજી બાજુ શોક