________________
બિભીષણનું ભાષણ શરૂ સત્યવક્તા અને સર્વશ્રેષ્ઠ એવા નૈમિત્તિકના સ્પષ્ટ કથનને તરત સાંભળતાની સાથે જ શ્રી રાવણ મહારાજાના લઘુભ્રાતા બિભીષણ એકદમ ચોંક્યા અને નૈમિત્તિક શિરોમણિનું વચન સદા સત્ય જ નીવડે છે એમ જાણવા છતાં પણ તે બોલ્યાં કે,
ઘિtષો વાપેડથ, વઢવ્યસ્ય સ તન્ ? वचस्तथापि ढ्यनृतीकरिष्यामि तदाश्वहम् । जनकं दशरथं च, कन्यातनययोस्तयोः । अनर्थयो/जभूतं, हनिष्याम्यस्तु नः शिवम् ॥ ઉત્પત્તિવ હિ તયો ઉfપદ્ધ વાનનાશતઃ ? वचो नैमित्तिकस्यातो, मिथ्यैव हि भविष्यति ।
જો કે આ નૈમિત્તિક શિરોરત્નનું વચન સઘય સત્ય જ હોય છે તો પણ હું એકદમ આ વચનને અસત્ય બનાવવા માટે અનર્થરૂપ તે કન્યા અને પુત્રના બીજરૂપ જનકને અને દશરથને હું હણી નાંખીશ. માટે હે વડીલ બંધુ ! આપનું કલ્યાણ હો. બીજરૂપ જનકરાજા અને દશરથરાજાનો નાશ કરવાથી, તે બેથી સીતારૂપ કન્યા અને પુત્રરૂપ રામની ઉત્પત્તિનો જ નિષેધ થઈ જવાનો. એટલે કે સીતા અને રામની ઉત્પત્તિ નહિ જ થવાની. એ કારણે આપોઆપ નૈમિત્તિકનું સાચું પણ કથન મિથ્યારૂપ થઈ જ જશે.”
ભાગ્યવાનો ! વિચારો કે મોહાધીનતા કેવી અને કેટલી ભયંકર વસ્તુ છે ? મોહાધીનતાના પ્રતાપે બિભીષણ એટલું પણ નથી વિચારી શકતાં કે વૈમિત્તિકનું કથન અસત્ય કઈ રીતે બની શકે? -. પણ મોહાધીન આત્માઓને એવા સદ્વિચારો આવે પણ શાના ? ૧૫૧ સવિચાર આવે તો મિથ્યાભાષણ કરતાં પૂર્વે સવિચારશીલ આત્મા અવશ્ય રોકાય અને કારમો પ્રલાપ કરવા પૂર્વે ખૂબ ગંભીરતાપૂર્વક હૈં વસ્તુતત્વનો વિચાર કરે વસ્તુતત્વનો વિચાર આત્માને અન્યના નાશ તરફ કદી જ નથી ધસી જવા દેતો. પણ યોજે તો પ્રામાણિક ) પ્રયત્નોમાં જ યોજે છે. પ્રામાણિક પ્રયત્ન અશુભ કર્મના ઉદય આગળ કદાચ સફળ ન થાય એ બને. પણ આત્મા એ પ્રયત્નના પરિણામે નવીન અશુભ કર્મના બંધથી તો અવશ્ય બચી જાય છે.
પણ મોહાધીનતા એ આત્માને તેવો પ્રયત્ન કરવાજોગો ધીર રહેવા દેતી જ નથી અને તદ્દન ભાનભૂલો જ બનાવી દે છે. એ
પુણ્યોદયના
અભય-કવચન પ્રભાવ...૭