________________
સત.... ભાગ-૨
2-
-02
अमरा अपि नाम्नैवा - मरा न परमार्थतः । માવ્યવયં તુ સર્વસ્થ, મૃત્યુ - સંસારવર્તિન: 27 तत्कि मे स्वपरिणामा - द्विपत्तिः परतोऽथवा । તમારહત્વ નિ:શંd - માતા હિ સ્થgટમાળ:
‘અમરો પણ નામના જ અમરો છે. પણ પરમાર્થથી અમર નથી, કારણકે સંસારવર્તી સર્વ કોઈનું મૃત્યુ અવયંભાવી છે, તે કારણથી એ વાતનો તો મને નિશ્ચય જ છે કે મરણ સૌ કોઈનું થાય છે તેમ મારું પણ મરણ થવાનું
જ છે. એમ છતાં પણ હું એ જાણવા ઇચ્છું છું કે મારું મરણ પોતાના જ ૧પ૦ પરિણામે થવાનું છે. કે કોઈ અન્યના હસ્તે થવાનું છે ? માટે તે વાત મને
શંકારહિતપણે કહો, કારણકે જે જે આખ પુરુષો હોય છે તે તે અવશ્ય કરીને સ્પષ્ટ ભાષણ કરનારા હોય છે.'
આ પ્રશ્નમાં રહેલી ધીરતા અને વસ્તુસ્થિતિનો નિશ્ચય બરાબર જોઈ શકાય છે. પ્રશ્ન કરવામાં શ્રી રાવણ મહારાજાનો હેતુ માત્ર પોતાનું મરણ પોતાના પરિણામે થવાનું છે કે પરથી થવાનું છે. એટલું જ જાણવાનો છે. અને એ જ હેતુથી શ્રી રાવણ મહારાજા એ જાણવા માટે પ્રશ્ન કરતાં સ્પષ્ટતાથી અને નિચળતા પૂર્વક કહે છે કે “મરણ એ સંસારવર્તી સર્વ પ્રાણી માટે અવયંભાવી વસ્તુ છે. દેવો અમર તરીકે ઓળખાય છે. પણ તે વાસ્તવિક રીતે અમર નથી. કારણકે તેઓનું મરણ પણ નિશ્ચિત જ છે. એટલે મરણ એ કોઈ અસંભવિત અગર નવી વસ્તુ નથી. પણ અવશ્ય બનનારી અને સૌ જાણી શકે તેવી વસ્તુ છે. એટલે તેનો મને ડર નથી. પણ મારે તો માત્ર એટલું જ જાણવું છે કે મારું મરણ સ્વયં જ થવાનું છે કે કોઈના યોગે થવાનું છે?”
શ્રી રાવણ મહારાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં સ્પષ્ટભાષી ૨ નૈમિત્તિકોત્તમે પણ સ્પષ્ટપણે કહ્યું કે,
સોશષ્યાવરગ્રી મહિષ્યા , નાનાdવા વરણે તે ટ भविष्यतो दशरथ - पुत्रान्मृत्युभविष्यति ।।
“હે મહારાજા !” ભવિષ્યકાલમાં થનારી શ્રી જનકરાજાની પુત્રી શ્રીમતી સીતાજીના કારણે ભવિષ્યકાલમાં થનાર શ્રી દશરથ મહારાજાના પુત્રથી આપનું
મૃત્યુ થશે.