________________
सुनुः सिंहरथस्याभू चतुर्मुखस्ततो हेम- रथः
रथ
अथोदयपृथुर्वारि आदित्यरथमान्धातृ - वीरसेनास्ततः क्रमात् । प्रतिमन्युनृपस्तस्मात्, प्रतिबन्धुनृपस्ततः रविमन्युनृपस्तस्मा બ્રુસંતતિનવસ્તુતઃ ।। कुबेरदत्तोऽथ कुंथु - शरभ - द्विरदाः क्रमात् । તતÆ સિંહદ્દશનો, હિરન્થ શિપુસ્તતઃ ।। पुंजस्थलः ककुस्थोऽथ रघुरेवं नृपेषु तु । केषुचिन्मोक्षमाप्तेषु, स्वर्गमाप्तेषु केषुचित् ॥
શ્રી સિંહરથ રાજાના પુત્ર શ્રી બ્રહ્મરથ થયા, શ્રી બ્રહ્મરથના પુત્ર શ્રી ચતુર્મુખ થયા, શ્રી ચતુર્મુખના પુત્ર શ્રી હેમરથ થયા, શ્રી હેમરથના પુત્ર શ્રી શતરથ થયા, શ્રી શતરથના પુત્ર શ્રી ઉદયપૃથ થયા, શ્રી ઉદયપૃથના પુત્ર શ્રી વારિરથ થયા, શ્રીવારિથના પુત્ર શ્રી ઇંદુરથ થયા, શ્રી ઇંદુરથના પુત્ર શ્રી આદિત્યરથ થયા, શ્રી આદિત્યરથના પુત્ર શ્રી માન્ધાતા થયા, શ્રી માન્ધાતાના પુત્ર શ્રી વીરસેન થયા, શ્રી વીરસેનના પુત્ર શ્રી પ્રતિમત્યુ થયા, શ્રી પ્રતિમન્યુના પુત્ર શ્રી પ્રતિબંધુ થયા, શ્રી પ્રતિબંધુ રાજાના પુત્ર શ્રી રવિમન્યુ થયા, શ્રી રવિમન્યુ રાજાના પુત્ર શ્રી વસંતતિલક થયા, શ્રી વસંતતિલકના પુત્ર શ્રી કુબેરદત્ત થયા, શ્રી કુબેરદત્તના પુત્ર શ્રી કુંથુ થયા, શ્રી કુંથુ રાજાના પુત્ર શ્રી શરભ થયા, શ્રી શરભ રાજાના પુત્ર શ્રી જિરદ થયા, શ્રી જિરદ રાજાના પુત્ર શ્રી સિંહદર્શન થયા, શ્રી સિંહદર્શનના પુત્ર શ્રી હિરણ્યકશિપુ થયા, શ્રી હિરણ્યકશિપુના પુત્ર શ્રી પુંજસ્થલ થયા, શ્રી પુંજસ્થલના પુત્ર શ્રી કકુસ્થ થયા, અને શ્રી કકુસ્થ રાજાના પુત્ર શ્રી રઘુ થયા આ રાજાઓ પૈકીના કેટલાક
રાજાઓ મોક્ષ પામ્યા અને કેટલાક રાજાઓ સ્વર્ગગતિને પામ્યા.
-
-
-
દ્રાના પ્રહારથસ્તતઃ
शतरथस्ततः
इन्दुरथस्ततः
ܐܐ
ܐ
ܐ
વિચારો કે આ પુણ્યાત્માઓની પરંપરા પણ કેવી પવિત્ર છે. કે જેમાંનો એકપણ આત્મા એવો નહિ કે જેણે પ્રભુધર્મની આરાધના કરીને સ્વશ્રેય ન સાધ્યું હોય,. આવી પરંપરા ઉત્પન્ન કરવી હોય તો જીવનની છેલ્લી ક્ષણ સુધી વિષયસુખમાં રક્ત રહેવું નહિ પાલવે. પૂર્વની આરાધનાના અભાવે અગર સુંદર સંસર્ગોના અભાવે બાલ્યવયમાં શ્રમણધર્મને ન પામી શક્યા એ વાત જુદી છે. પણ
105830
===9000
009gpř
૧૩૩
મનનીય મનોરથો...