________________
=
પુંડરીક મહારાજા તે ઋષિપુંગવોના વંદન માટે આવ્યા. વંદન કરીને દેશનાનું શ્રવણ કર્યું અને તે પછી શ્રી કંડરીક મહર્ષિને નમન કરતાં શ્રી પુંડરીક મહારાજાએ ઘણા રોગોથી ભરેલું તે મહર્ષિનું શરીર જોયું.
શ્રી કંડરીક મહર્ષિનું શરીર રોગોથી રીબાતું જોઈને, શ્રી પુંડરીક મહારાજાએ સ્થવિર મહર્ષિઓને વિનંતી કરતાં કહયું કે, “હે પૂજ્યો ! પ્રાસુક ઔષધ આદિથી કંડરીક મહામુનિની હું ચિકિત્સા કરાવીશ, તે કારણથી આપ મારી યાનશાળાને અલંકૃત કરો.” શ્રી પુંડરીક મહારાજાની આ પ્રકારની વિનંતીથી સ્થવિર મહર્ષિઓ પણ શ્રી પુંડરીક મહારાજાની યાનશાળામાં પધાર્યા અને રહા. મહારાજા શ્રી પુંડરીકની આજ્ઞાને પામેલા ચિકિત્સકોએ વિવિધ પ્રકારના ઔષધ આદિથી ક્રમે કરીને શ્રી કંડરીક મહામુનિને રોગરહિત શરીરવાળા બનાવી દીધા. કંડરીક રોગરહિત થઈ ગયા પછી રાજાને પૂછીને સ્થવિર મહર્ષિઓ ત્યાંથી વિહાર કરી ગયા. કારણકે
श्रमणनां हि नैकत्र, स्थितिरायतिशोभना ।
શ્રમણોની એક સ્થાનમાં સ્થિતિ ઉત્તરકાળમાં ભાવિકાળ માટે સારી નથી નિવડતી.”
અર્થાત્ સાધુઓ માટે એક સ્થાનમાં રહેવું એ સુંદર ભવિષ્યને સૂચવનાર નથી, પણ અશુભ ભવિષ્યને સૂચવનારું છે.
વિવેકપૂર્વક વિચારવામાં આવે તો સમજી શકાય તેવું છે કે સાધુઓ માટે એક સ્થાનમાં સ્થિતિ એ ઘણું જ ભયંકર છે. એક સ્થાનમાં જ વિના કારણે કાયમ પડી રહેનારા સાધુઓ પોતાનું હિત ગુમાવવા સાથે પરનું આત્મહિત હણનારા પણ અવશ્ય થાય છે. એટલે જ્ઞાનીઓની આજ્ઞા મુજબ સ્થવિર મહર્ષિઓ તો શ્રી કંડરીક મુનિ નિરોગી થયા કે તરત જ અન્યત્ર વિહાર કરી ગયા.
કંડરીક મુનિની રસવાની ઉત્કટ આધીનતા પણ રસનાની આધીનતાના પ્રતાપે શ્રી કંડરીક મુનિની હાલત શી થઈ તે આપણે જોઈએ. સ્થવિર મહર્ષિઓ વિહાર કરી ગયા, abhસ્તુ નાવાની – ઢીનમોજે ગૃદ્ધિમાનું ? जीड्वेन्द्रियं हि जीवानां, मनोवढ्दुर्जयं स्मृतम् ॥
રે ! રજત
8
તરત .૫.