________________
૨૦૭
અડ ચોથો હરી હલધર નિજ નંદશું રે, અવર અનેરા રાય; રૂખમણ ઘરે આરાગીયા રે, દિન કેતા એમ થાય. પુ૨૦ દુર્યોધન નૃપ આવીયો રે, હરીશુ કરે પિકાર; મુજ પુત્રી વહુતુહ તણી રે, યું ન કરે પ્રભુ સાર. પુરા ૨૧ હરી ચિત્ત ચિંતા કરી રે, જાણ મદન જે વાર; કુમરી આણી આપતાં રે, હરી હરખત તેવાર. પુત્ર પર દુર્યોધન અને હરી કહે છે, પરણે એહી કુમાર પુત્રી સરખી માહરે રે, લઘુ બ્રાતાની નાર. પુર૩ સાજન મેવાની ભલી રે, છન્મી એ હાલ; શ્રી ગુણસાગરજી કહે રે, નમીયે પુણ્ય ત્રિકાલ. પુ૨૪
ચોપાઈ ખડખંડ રસ છે નવ નવા, સુણતાં મીઠા સાકર લવા; શ્રીહરીવંશ ચરિત્ર જય જય, ચેાથે ખંડ એ પૂરા થયા. ૧
ઇતિ ચતુર્થ:ખંડ સમાસઃ