SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશાંગ ગુણ ગણધરા, ભાવે આત્મ સ્વરુપ પાંચે ઈન્દ્રિયો વશ કરે, તારક ભવજલ ફૂપ ........ ૨ કુમત કુવેલી હત કરી, ધર્મવેલ સુખકાર; સિંચન કરી ફલ અર્પતા, શીવસુખ રુપ મનોહાર ....... ૩ સારણ વારણ ગુણધરા, મોહપીડા હરનાર; નોદન પ્રતિનોદન કરે, ભવજલ તારણહાર...........૪ તિર્થંકર સમ શોભતા, તાસ પટ્ટ ધરનાર; અમુક ગુણે તસ સમ કહ્મા, ગુણ લબ્ધિ ભંડાર... ૫ ૩૭ – શ્રી અરિહન્તપદ ચૈત્યવંદના (રાગ-વિમલ કેવલજ્ઞાન કમલા કલિત) અરિહન્ત સન્ત ભદન્ત ગુણીયલ નરસુરાદિક સેવિત; સુખસાજ અર્પક માનમર્દક નમો નિત્ય જિનેશ્વર..............૧ વિમલભાવ વધારીને સવિ હરતા ભવિ દુઃખ ડુંગર, સૌખ્યકારક કહારક નમો નિત્ય જિનેધર .......... ૨ રાગ દ્વેશ વિદારી હારી ઘાતિ ગણ ઘનતાપને; સલ્તાન આપે દુઃખ કાપે નમો નિત્ય જિનેશ્વર............. ૩ પણતીશ અતિશય શોભતી જિનવાણીખાણી ગુણતણી; તત્વમણિ ભવિજનને-અપે, નમો નિત્ય જિનેશ્વર.............૪ ઈન્દ્રકૃત પ્રતિપૂજના પ્રતિહાર્ય આઠે શોભતા; લબ્ધિ ધારી ગુણ વિહારી નમો નિત્ય જિનેશ્વર ...૫ ૩૮-શ્રી સિદ્ધપદનું ચૈત્યવંદન જ્ઞાન ચતુષ્ટય સિદ્ધીથી, સિદ્ધિવધૂ વરનાર; અષ્ટ કર્મ હરવા થકી, પરમ જ્યોત ધરનાર....... ૧ સિદ્ધશિલાની ઉપરે, યોજન અન્તિમ ભાગ; સુખ અનંતા ભોગવે, મલતાં નિજ ગુણ લાગ......૨ લૌકિક સુખનો ગણિતથી, અનંત વર્ગ જો થાય; તોપણ સિદ્ધસુખ સારખું, સુખ નહિ કહેવાય......૩ (78)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy