________________
.૧
(૩૪) સકલ અભીષ્ટને આપતાં, નવપદ મહિમા સાર: કલ્પવૃક્ષ પરે શોભતા, નવ શાખા ઉદાર અરિહંત સિધ્ધ આચાર્યને, વાચક મુનિ ગુણ ગેહ: દર્શન નાણ ચારિત્ર તપ, નવ શાખા તસ એહ દ્વાદશાંગીનો સાર છે, દેવ ગુરુ વળી ધર્મ: ત્રણ તત્વ છે એહમાં, આપે જે શિવધર્મ પીડા હરી શ્રીપાળની, નવમે ભવ શિવ જાય: સુખ અનંતા પામશે, સિધ્ધચક્ર સુપસાય કર્મ શત્રુ હણવા ભણી, સિધ્ધચક્ર આધાર: ચક્ર સુદર્શન તણી પરે, શિવ લબ્ધિ ધરનાર
...........
૪
૩
77
૫
૩૫ શ્રી સાધુપદ ચૈત્યવંદન
પડ જીવન પાલન પરા, પંચ મહાવ્રત ધાર; તપ કરી ધાતુ શોષવે, કરમ કઠીણ હરનાર.. ૧ મમતા દહિ સમતા વહી, ધ્યાવે આત્મસ્વરુપ; દુવીસ પરિસહ જીતીને, તરતા ભવજલ ગ્રૂપ
તપ તપતા કર્મો દહિ, હરી કર્મનો મેલ; આત્મ, શુદ્ધ કુંદન કરી, મેળવતા સુખ વેલ........ ૩ સુમતિ ગુપ્તિ શસ્ત્ર કરી, પ્રમાદ શત્રુ માર; અજરામર પદ પામવા, જસ સંથમ છે અપાર...
સૂરિ લબ્ધિ તેહથી વરે, સ્વપર સમયને ધાર; નમો નમો તે મુનિવરા, આત્મા ગુણી અણગાર............ ૫
૩૬ શ્રી આચાર્યપદ ચૈત્યવંદન
અસ્ત થયે રવિચંદ્રમા, આચારજ ગુણ ગેહ; દીપ સમાન પ્રકાશતા, શ્રી જિનશાસન જેહ
૪
......
૧