________________
શ્રી શ્રીપાળ તણી પરે સમજી, ચિત્તમાં રાખો ચાલ-અવસર... પા
સમક્તિ પામી અંતરજામી, આરાધો એકાંત રે, સ્યાદ્વાદ પંથે સંચરતા, આવે ભવનો અંત-અવસર... દા.
સત્તર ચોરાણું સુદી ચૈત્રી, બારસે બનાવી રે, સિદ્ધચક્ર ગાતા સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી-અવસર. શા
ઉદયરત્ન વાચક એમ જંપે, જે નરનારી ચાલે રે, ભવની ભાવઠ તે ભાંગીને, મુકિતપુરીમાં હાલે રે-અવસર... Iટો
(૯૫) તુમે પૂજો ભવિ મન રંગે, ભલા તમે પૂજો ભવિ મન રંગે, ભવ ભયહી મિટાના, શ્રી અર્ધન સ્વામી મેરા, ક્ષણ નહિ ભૂલાના રે.... ૧
ભવ ત્રીજે તપ વરકે, સેવે નિદાના રે, જીનનામ શુભ કરમ બાંધી, હવે ત્રિભુવન રાના-શ્રી અહમ....... મેરા
જિનકે કલ્યાણક દિવસે, નરકે સુહાના રે, ઉદ્યોત હવે ત્રિભુવનમેં, અતિશય ગુણગાના-શ્રી અહમ.... ૩
પ્રભુ તીન જ્ઞાન લઈ ઉપને, જગમેં સુભાના રે, લહી દીક્ષા ભવિજન તારે, હવે કેવલજ્ઞાના-શ્રી અહમ. જો
| મહાગોપ સાર્થ નિર્ધામક, વલી મહામાહન, એ ઉપમા જનકો છાજે, તે ત્રિભુવન ભાના-શ્રી અહમ.... પા.
પ્રાતિહારજ અડજસ શોભે, ગુણ પાંત્રીશ વાના, પ્રભુ ચૌવીશ અતિશય ધારી, મહાનંદ ભરાના-શ્રી અહમ. જો
ભવિ અરિહંત પદકો પૂજ, નિજરૂપ સમાના રે, જિન આતમ ધ્યાન ધ્યાવે, તદરુપ મિલાના-શ્રી અહમ... દા.
(૯૬) નિત્ય નિત્ય સિદ્ધ ભજો ભવિ ભવિ, રુપાતીત જે સહજ સ્વભાવે,
નિત્ય નિત્ય સિદ્ધ ભજો ભવિ ભાવે જ્ઞાનને દર્શન દોય વિલાસી, સાકાર ઉપયોગે શિવ જાવે-નિત્ય.... II
કર્મ વિયોગી અયોગી કેરે, ચરમ સમયે સિધાવે... નિત્ય નિશ્ચય નયવાદી એમ બોલે, વ્યવહારે સમયાંતર લાવે-નિત્ય... ર ા
અગુરુલઘુ અવગાહના રુપે, એક અવગાહ અનંત વસાવે, નિત્ય
163