________________
ઈને નવપદમેં હોવે ભવિયાં, જિનશાસન અવતાર રે, તિણ કારણ શુભ ભાવ આરાધો, હવે ભવજલ પારા રે-સિદ્ધચક.. આવા
તીન તત્વ આરાધન સુંદર, ધર્મ નિણંદ પુકારા રે, દેવગુરુ ઔર ધર્મ આરાધક, હોવે જીવ સુધારા રે-સિદ્ધચક્ર. ૧૩
તીન તત્ત્વકે ભેદ વિચારી, દો તીન ઔર ચારા રે, દેવ તત્ત્વકે શ્રી અરિહંત સિદ્ધ, હોય ભેદ નિરધારા રે-સિદ્ધચક... I૧૪
સૂરિ પાઠક સાધુ તીનો, ભેદ ગુરુ દિલ ધારા રે, દર્શન જ્ઞાન ચરણ તપ ચારો, ભેદ-ધર્મ સુખકારી રે-સિદ્ધચક્ર... I૧૫.
જો કોઈ આરાધે નવપદકો, વો પાવે સુખભારા રે, જિન સિદ્ધચક્ર આરાધક સુખિયા, શ્રી શ્રીપાલ કુમારા રે-સિદ્ધચક. ૧૬
તાગણ પ્રભુ વિજયાનંદ સૂરિ, લક્ષ્મી વિજય શિરદારા રે. હર્ષવિજય શિષ્ય વલ્લભ પભણે, સિદ્ધચક જયકારા રે-સિદ્ધચક્ર... I૧ળા
(૮૧) રાગ : ગજલ ગિરિરાજ દર્શ પાવે સિદ્ધચક્ર મહિમા ભારી વિભુ વીરને ઉચ્ચારી... સિદ્ધ
નવપદકા ધ્યાન ધરના, સંસાર પાર કરના, જરા જન્મ મરણ ટારી, વિભુ વીરને ઉચ્ચારી...
ભાવારિ દૂર કરકે, અરિહંત નામ ધરકે, હુએ બારા ગુણકે ધારી, વિભુ વીરને ઉચ્ચારી... રા
ગુણ આઠ સિદ્ધ ધર્તા, નિજ આતમરુપ કર્તા, આઠો કરમકો જારી, વિભુ વીરને ઉચ્ચારી... ૩
આચાર્ય ગચ્છ ધોરી, હુએ આતમશક્તિ ફોરી, પસ્વિંશ ગુણ વિહારી, વિભુ વીરને ઉચ્ચારી.....
ગુણ પંચવીશ સોહે, વિન્ઝાય મન મોહે, મુનિ પાઠનાધિકારી, વિભુ વીરને ઉચ્ચારી... પા.
ગુણ સત્તાવીશ ધારી, મુનિરાજ બ્રહ્મચારી, ભવિછવ મદદગારી, વિભુ વીરને ઉચ્ચારી....... .
ધર્મી એ પાંચ જાનો, ચારોંકી ધર્મ માનો, નવપદકી મહિમા ભારી, વિભુ વીરને ઉચ્ચારી.... આવા
સડસઠ ભેદ દર્શન, સમ્યકતત્વ શુદ્ધ ફરસન, સબ ધર્મકા આધારી-વિભુ વીરને ઉચ્ચારી. ૮