SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬ અવતરણિકા :इयं च सकलयोगिदर्शनसाधारणेति यथाविधानां यथा भवति तथाविधानां तथाभिधातुमाह - નોંધ:- ‘તથfપધાતુમ્' શબ્દમાં ‘પધાતુન્ નું કર્મ યોગદષ્ટિ અધ્યાહાર છે. તેથી તે પ્રકારે યોગદૃષ્ટિને બતાવવા માટે કહે છે, એમ અર્થ કરેલ છે. અવતરણિકાર્ય : અને આ યોગદષ્ટિ, સકલયોગીદર્શનસાધારણ છે યોગને માનનારાં સર્વ દર્શનોને માન્ય છે. એથી યથાવિધ યોગીઓને ‘ાથા'=જે પ્રકારે યોગદષ્ટિ, માત્ર થાય છે, તથાવિધ યોગીઓને તથા તે પ્રકારે, યોગદૃષ્ટિને બતાવવા માટે કહે છે – ભાવાર્થ : પૂર્વમાં સામાન્ય રીતે યોગની આઠ દૃષ્ટિઓનું સંક્ષેપથી સ્વરૂપ બતાવ્યું. તે યોગની દૃષ્ટિઓ યોગમાર્ગને સ્વીકારનારા સર્વ યોગીઓને જુદા જુદા શબ્દોથી અભિમત છે, તેથી તે આઠ દૃષ્ટિઓ સર્વ યોગીદર્શનોને માન્ય છે. જે પ્રકારના યોગીઓને જે રીતે તે દૃષ્ટિ માન્ય છે, તેવા યોગીઓને તે પ્રકારે તેમની દૃષ્ટિ બતાવવા માટે કહે છે, જે આગળમાં નીચે પ્રમાણે બતાવાશે – પતંજલિઋષિને તે યોગદષ્ટિ યમનિયમાદિ યોગના આઠ અંગોરૂપે માન્ય છે, તેથી પતંજલિઋષિ મતાનુસારી યોગીઓને આ આઠ દૃષ્ટિ યમનિયમાદિરૂપે બતાવે છે. વળી ભાસ્કરબંધને તે યોગની દૃષ્ટિઓ યોગમાર્ગની ધ્યાનાદિ પ્રવૃત્તિમાં ખેદાદિ આઠ દોષોના પરિહારરૂપે માન્ય છે, તેથી તે માન્યતાવાળા યોગીઓને તે પ્રકારે બતાવે છે. અને દત્તાદિ ઋષિઓને તે યોગની આઠ દૃષ્ટિઓ અદ્વેષાદિ ગુણની નિષ્પત્તિ દ્વારા માન્ય છે, તેથી તેવા યોગીઓને તે પ્રકારે બતાવે છે. શ્લોક : यमादियोगयुक्तानां, खेदादिपरिहारतः । अद्वेषादिगुणस्थानं, क्रमेणैषा सतां मता ।।१६।। નોંધ :- શ્લોકમાં ‘મવિશુળાનં' એ 'વા' નું વિશેષણ છે અને પ્રા' શબ્દ દૃષ્ટિનો વાચક છે અને ‘અપરિગુસ્થાને' મનહતું નપુંસકલિંગ છે. અન્વયાર્થ :વમવિયોજાયુવત્તાનાં યમાદિ યોગયુક્ત એવાઓને વેવિપરિદારતા ખેદાદિ દોષના પરિહારથી ગના સ્થાન૩૫ મે ક્રમસર =આ=સદદષ્ટિ સત=સંતોને યોગીઓને મતા=માન્ય છે. ll૧૬ अद्वेषा UCLLC એટNil
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy