SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ / સૂત્ર-૬-o સૂત્રઃ __ प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥१-६॥ સૂત્રાર્થ : પ્રમાણ, વિપર્યય, વિકલા, નિદ્રા અને સ્મૃતિ એ પાંચ વૃત્તિઓ છે. ૧-૬ll ટીકા : પ્રમાતિ -દા ટીકાઈ: પ્રમાણ' એ પ્રમાણે સૂત્ર છે. ll૧-૬II ભાવાર્થ : જૈનમતાનુસાર પાંચ વૃત્તિઓનું સ્વરૂપ : મતિજ્ઞાનનો ઉપયોગ યથાર્થ બોધરૂપ હોય તે યથાર્થ બોધને પ્રમાણ કહેવામાં આવે છે. ક્યારેક વિપરીત બોધ હોય તે વિપર્યયથી ગ્રહણ થાય છે. સંશય અને અનધ્યવસાયનું વિપર્યયમાં જ ગ્રહણ થાય છે અને વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એ ત્રણેય પ્રમાણ અને વિપર્યયમાં અંતર્ભાવ પામે છે. એ પ્રમાણે ઉપાધ્યાયમહારાજની વ્યાખ્યાથી પ્રાપ્ત થાય છે. I૧-બા અવતરણિકા: आसां क्रमेण लक्षणमाह - અવતરણિકાર્ય : આનુંવૃત્તિઓનું, ક્રમ વડે લક્ષણ કહે છે – સૂત્રઃ प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥१-७॥ સૂત્રાર્થ : પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણો છે. ll૧-ગાં ટીકા : 'प्रत्यक्षेति'-अत्रातिप्रसिद्धत्वात् प्रमाणानां शास्त्रकारेण भेदनिरूपणेनैव गतत्वात् लक्षणस्य, न पृथक् तल्लक्षणं कृतम्, प्रमाणलक्षणं तु अविसंवादिज्ञानं प्रमाणमिति,
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy