________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી પાતંજલમતાનુસાર ચાર પ્રકારની સમાપત્તિનું સ્વરૂપ (પા.યો. ૧/૪ર થી થી ૪૪)
(૧) સવિતર્ક સમાપ્તિ (૨) નિવિર્તક સમાપ્તિ (૩) સુવિચાર સમાપ્તિ (૪) નિર્વિચાર સમાપ્તિ
શબ્દ, અર્થ, જ્ઞાન શબ્દ, અર્થથી રહિત દેશ, કાળ અને દેશ, કાળ અને અને વિકલ્પથી સહિત, સ્વરૂપશૂન્યની જેમ ધર્માદિથી સહિત, ધર્માદિથી રહિત, સ્થૂલવિષયવાળી. અર્થમાત્રનો નિર્માસ, સૂક્ષ્મવિષયવાળી. સૂક્ષ્મવિષયવાળી.
સ્થૂલવિષયવાળી. સાધના દ્વારા યોગીને પ્રાપ્ત થતાં ગુણપરિણામના ચાર પર્વો (પા.યો. ૧/૪૫)
(૧) પાંચભૂતરૂપ વિશિષ્ટ લિંગ
(૨) તન્માત્રા અને (૩) બુદ્ધિરૂપ (૪) પ્રધાનરૂપ= ઇન્દ્રિયોરૂપ અવિશિષ્ટ લિંગ લિંગમાત્ર પ્રકૃતિરૂપ અલિંગ સબીજ સંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ (પા.યો. ૧/૪૬)
(૧) સવિતર્કસમાપ્તિ (૨) નિવિર્તક સમાપ્તિ (૩) સુવિચાર સમાપ્તિ (૪) નિર્વિચાર સમાપ્તિ
સવિતર્ક, નિર્વિતર્ક, સવિચારસમપત્તિનું ફળ (પા.યો. ૧/૪૦)
નિર્વિચારસમાપત્તિ નિર્વિચારસમાપત્તિનું ફળ
અધ્યાત્મનો પ્રસાદ
તેનાથી ઋતંભરામજ્ઞાની પ્રાપ્તિ (પા.યો. ૧/૪૮) ઋતંભરા પ્રજ્ઞાની પ્રાપ્તિનો ઉપાય (પા.યો. ૧/૪૯)
શ્રુત અને અનુમાન દ્વારા પ્રગટ થયેલ પ્રજ્ઞાના બળથી સવિતર્યાદિ સમાપત્તિમાં યત્ન કરવાના ફળરૂપ ઋતંભરામજ્ઞાની પ્રાપ્તિ