________________
૧૬
એમ ધારી સૂરીશ્વરે પાટણ તરફ્ વિહાર કર્યાં. સંધ સહિત ઉન મંત્રીએ માટા ઉત્સાહથી પ્રવેશ મહોત્સવ કરાયેા. સૂરીશ્વર ઉડ્ડયનમંત્રીને કહ્યું કે, એકાંતમાં કુમારપાળના તરે કહેવુ` કે, આજ રાત્રીએ નીત રાણીના મહેલમાં તમારે સુવુ` નહીં. એ સાંભળી રાજા બહુ આગ્રહથી પુછે તે મારૂ નામ તારે જાહેર કરવુ.
મત્રાએ રાજાને ગુરૂએ કહેલુ વૃત્તાંત નિવેદન કર્યું. કુમારપાળ તે રાત્રીએ નવીન રાણીના હેલમાં સુવા ગયા નહીં, રાત્રીના સમયે અકસ્માત્ વિદ્યુત્પાત થયા. રાણી મરી ગઈ. તે સાંભળી રાજાને ચમત્કાર થયે..
બહુ આગ્રહથી ભુપતિએ પૂછ્યું, આ ચમત્કારી વાર્તા તને કાણે કહી ? એ પવિત્ર મહાત્માનું નામ શુ' ? એમણે મતે જીવિતદાન આપ્યું.
મત્રીએ કહ્યુ, મહારાજ ! સ્તંભતીથ -ખ ભાતમાં આપ આવ્યા હતા, ત્યારે આપને રાજ્ય પ્રાપ્તિના સમય જેમણે ચેાક્કસ બતાવ્યા હતા તેજ સદ્ગુરુ એ આ સૂચના આપી આપની ઉપર મેટી કૃપા કરી છે. એમ સાંભળતાં જ કુમારપાળ ભુપતિને સૂરીશ્વરનું સ્મરણ થયું.
મારા જીવન દાતા તે આશિષ આપવા અહીં તે મહારાજનાં દશ ન કરી ભુપતિ સ્તુતિ કરવા લાગ્યા.
સૂરીશ્વર કયાં છે ? મંત્રીએ કહ્યું, આપને પધાર્યાં છે. અસાધારણ ભકિતપૂર્વક ગુરુ પેાતાના અપરાધનું સ્મરણ કરી લજ્જીત થઈ
હે ગુરુ મહારાજ ! ખભાત નગરમાં રાજ્યભયથી આપે મારૂં રક્ષણ કર્યું હતું, તેમજ રાજ્યાભિષેકના ચેકકસ સમય પત્રિકા દ્વારા બતાવી મતે શાંત કર્યાં હતા. આપના આશીર્વાદથી હું અનેક સંકટામાંથી મુકત થયા છતાં આ રાજ્યવૈભવ પામી આપના સ્મરણથી વિમુખ થયેા. એથી . આ દુનિયામાં ખરેખર મારા સરખા કાઈ કૃતઘ્ન નથી. અને આપ જેવા કાઈ કૃતજ્ઞ નથી. માટે હે કૃપા—નિધાન ! મારા સમગ્ર અપરાધને ક્ષમા કરી આ રાજ્યલક્ષ્મીના આપ સ્વીકાર કરી. ગુરૂ મહારાજે ભુપતિને આશીર્વાદ આપ્યા :
नतामस्यः स्फूर्त्ति, दधति न वरं यस्य पुरतः श्रियस्तैजस्योऽपि, त्रिजगदवगहै करसिकाः ।
''
अचक्षुः स लक्ष्य, परिहृतपथ वाङ्मनसयोમહાદાન છે, સમયનું સમન્તાવિક સમઃ ॥ ૨॥