________________
यतुर्थ स्त /-१७८-१७-१८० श्योs :
बंभ्रम्यमाणो दिवसे त्रिकादौ, नृपाज्ञयाऽसौ खरपृष्ठनिष्ठः । उल्लम्बितस्तुङ्गतरोः शिखायां,
दिनात्ययेऽगानगरं च लोकः ।।१७८।। दोडार्थ :
રાજાની આજ્ઞાથી દિવસે ગધેડાની પીઠ ઉપર રહેલો ત્રિકાદિમાં ભ્રમણ કરાવાતો, આ=બાલ, સૂર્યાસ્ત થયે છતે ઊંચા તરુની શિખામાં શૂળીએ ચડાવાયો અને રાત્રે લોક નગરમાં આવ્યું. II૧૭૮II दोs :
दैवात् तदानीं त्रुटितश्च पाशः, पपात भूम्यां च मुमूर्छ बालः । लब्ध्वा च संज्ञां पवनानिशैक
यामे गते स्वीयगृहं जगाम ।।१७९।। दोर्थ :
અને ભાગ્યથી ત્યારે પાશ તૂટ્યો અને બાલ ભૂમિમાં પડ્યો અને મૂચ્છ પામ્યો, પવનથી સંજ્ઞાને પામીનેઃચેતના પ્રાપ્ત કરીને, રાત્રિનો એક પ્રહર પસાર થયે છતે પોતાના ગૃહે ગયો. ૧૭૯II cोs :
वृत्तान्तमाकर्ण्य मनाक् तमासीत्, प्रेम्णो लवान्मध्यधियो विषादः । मनीषिवाक्यस्मरणप्रभावाच्चित्तेऽस्य माध्यस्थ्यमथोल्ललास ।।१८०।।