________________
ही अहँ नमः । मही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમઃ |
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિતા
વૈરાગ્વકલ્પલતા
શબ્દશઃ વિવેચના
ભાગ-૩
ચતુર્થ સ્તબક જ
अथ संसारिजीव उवाचશ્લોક :इतश्च पुर्यां नृगतौ विशाले, सत्पाटके यद् भरताभिधाने । जयस्थलं नाम पुरं तदीशः, પામિથોડભૂન્મથવા પૃથિવ્યો. મારા હવે સંસારી જીવ બોલ્યો – શ્લોકાર્ચ -
અને આ બાજુ નૃગતિ નામની નગરીમાં વિશાલ એવા ભરત નામના સાટકમાં જે જયસ્થલ નામનું નગર છે. પૃથ્વીનો ઈન્દ્ર પદ્મ નામનો તેનો રાજા થયો. IIII