SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ ચતુર્થ સ્તબક/શ્લોક-૭૩૦-૭૩૧-૭૩૨-૭૩૩ શ્લોકાર્થ : ત્યારપછી શ્લોક-૭૨૯માં નંદીવર્ધન વડે ચિંતન કરાયું ત્યારપછી, હું વિજયપુર અભિમુખ માર્ગમાં ગયો અને વચમાં ધરાધર નામનો પ્રાતિપથિક=વટેમાર્ગ જોવાયો. ll૭૩|| શ્લોક : मत्कल्पः सोऽपि विजयपुरानिष्काशितः सुतः । राज्ञा शिखरिणा हिंसावैश्वानरकलङ्कितः ।।७३१।। શ્લોકાર્થ : તે પણ મારા જેવો હિંસા અને વૈશ્વાનરથી કલંકિત થયેલો, રાજા શિખરી દ્વારા વિજયપુરથી કાઢી મુકાયેલો પુત્ર હતો. ll૭૩૧II બ્લોક : पृष्टो मयाऽथ विजयपुराध्वानं न सोऽवदत् । व्याकुलत्वान शुश्राव, मद्वचोऽनादरात् ततः ।।७३२।। શ્લોકાર્ચ - હવે મારા વડે વિજયપુરનો માર્ગ પુછાયો. વ્યાકુલપણાને કારણે અનાદરથી મારું વચન તેણે સાંભળ્યું નહીં. તેથી તે બોલ્યો નહીં=ધરાધર બોલ્યો નહીં. II૭૩શા શ્લોક - हिंसावैश्वानरोग्रेण, समाकृष्टा कटीतटात् । असिपुत्री मया सद्यः, खड्गस्तेनाऽपि तादृशा ।।७३३।। શ્લોકાર્ચ - હિંસા-વૈશ્વાનરથી ઉગ્ર એવા મારા વડે કટીતટથીeતે રાજપુત્રના કટીતટથી, શીધ્ર તલવાર ખેંચાઈ. તેવા પ્રકારના તેના વડે પણ હિંસાવૈશ્વાનરથી ઉગ્ર એવા ધરાધર વડે પણ, પગ ખેંચાયું. ll૭૩૩
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy