________________
૨૫૩
ચતુર્થ સ્તબકોક-૧૪૧-૪૨-૬૪૩-૪૪-૪૫ શ્લોકાર્ચ -
તેના ઉપર=મણિના તળિયા ઉપર, વિમલ આશયવાળા દેવો વડે સુવર્ણનું કમલ કરાયું. હવે ત્યાં આવીને વિવેક આચાર્ય કેવલી બેઠા. II૬૪૧ll શ્લોક :
निषण्णा परिषत् प्रह्वा, गुरुणाऽऽरम्भि देशना ।
हिंसावैश्वानरौ भीतौ, दूरदेशे स्थितौ मम ।।६४२।। શ્લોકાર્ચ -
નમેલી પર્ષદા બેઠી. ગુરુ વડે દેશનાનો આરંભ કરાયો. ભય પામેલા મારા હિંસા-વૈશ્વાનર દૂર દેશમાં રહ્યા. ll૧૪રા શ્લોક :
ज्ञात्वाऽरिदमनो राजा, गुर्वागमनमागतः ।
तथा मदनमञ्जूषा, सहैव रतिचूलया ।।६४३।। શ્લોકાર્ય :
ગુરુના આગમનને જાણીને અરિદમન રાજા આવ્યો અને રતિચૂલા સહિત જ મદનમંજૂષા આવી. II૬૪૩. શ્લોક :
नत्वा राजा स्थितः सूरेः, पुरः शुश्राव देशनाम् ।
देशनान्ते च पप्रच्छ, संशयं स्वमनोगतम् ।।६४४।। શ્લોકાર્ચ - રાજા નમીને સૂરિ આગળ બેઠો. દેશનાને સાંભળી. દેશનાના અંતમાં સ્વમનોગત સંશયને પૂછ્યું. I૬૪૪ll શ્લોક :
पद्मराज्ञे मया नन्दिवर्धनाय गुणालय । दातुं मदनमञ्जूषां, प्रहितोऽभून्महत्तमः ।।६४५।।