________________
૨૪૩
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૦૭-૦૮-૬૦૯-૧૦ શ્લોક :
बभाषे सोऽथ विक्रेतुमेनं पोषयताधुना ।
चौरेणाहं ततो नीतः, स्वधामैकेन पापभुक् ।।६०७।। શ્લોકાર્ધ :
તે રણધીર પલ્લીપતિ, બોલ્યો. આને વેચવા માટે હમણાં પોષણ કરો. ત્યારપછી એક ચોર વડે પાપને ભોગવનાર એવો હું સ્વધામ લઈ જવાયો. II૬૦૭ી. બ્લોક :
गालीस्तेन ददानोऽथ, हतो दण्डादिभिर्भृशम् ।
दापितं तुच्छमशनं, व्यतीयुः केऽपि वासराः ।।६०८।। શ્લોકાર્ચ -
હવે ગાળો આપતો એવો હું તેના વડે ચોર વડે, દંડાદિથી અત્યંત હણાયો. તુચ્છ આહાર અપાયો. કેટલાક દિવસો પસાર થયા. llso૮ll શ્લોક :
पृष्टोऽथ रणधीरेण, स कीदृक् स पुमानभूत् ।
स जगौ न श्रयत्योजस्तत्रैव निहितस्ततः ।।६०९।। શ્લોકાર્ચ -
હવે રણધીર વડે તે=ચોર, પુછાયો. કેવા પ્રકારનો તે નંદીવર્ધન, પુરુષ થયો–દેહથી પુષ્ટ થયો. તે=જ્યોર, બોલ્યો. તેજને ધારણ કરતો નથી. તેથી=નંદીવર્ધન દેહથી પુષ્ટ થયો નથી તેથી, ત્યાં જ=ચોરના ઘરે રખાયો. ૬૦૯ll શ્લોક :
कनकाख्यपुराद्दण्डश्चौरेषूपस्थितोऽन्यदा । नष्टाश्चौरा हता पल्ली, बन्यो नीताः सहस्रशः ।।६१० ।।