________________
૨૧૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ :
શિકાર કરીને સંધ્યામાં નિજ ભવનમાં આવ્યો. હવે કુમાર આજે કેમ નથી આવ્યો એ પ્રમાણે વિદુરને પિતાએ કહ્યું. પ૪૪ll શ્લોક :
स जगौ जग्मुषा तस्य, गेहं परिजनाच्छ्रुतम् ।
मया निश्येव पापद्ध्य, कुमारः कानने गतः ।।५४५।। શ્લોકાર્ચ -
તે=વિદુર, બોલ્યો. તેના ઘરે જવાની ઈચ્છાવાળા મારા વડે વિદુર વડે, પરિજનથી=નંદીવર્ધનના પરિજનથી, સંભળાયું. પાપની ઋદ્ધિ માટે શિકાર માટે, રાત્રિમાં જ કુમાર જંગલમાં ગયો છે. પ૪પા શ્લોક :
पुनः पृष्टं कुमारः किमद्यैव मृगयाधिया ।
गतोऽटव्यां किमथवा, यात्येष प्रतिवासरम् ।।५४६।। શ્લોકાર્ચ -
ફરી પુછાયું વિદુર વડે પરિજનને ફરી પુછાયું. શું આજે જ શિકારની બુદ્ધિથી કુમાર અટવીમાં ગયો છે અથવા શું પ્રતિદિવસ આ=કુમાર, જાય છે ? પ૪slI શ્લોક :
तदा परिजनेनोक्तं, हिंसापाणिग्रहोत्तरम् ।
पापद्धिमन्तरा क्वापि, दिने न धृतिमेत्ययम् ।।५४७।। શ્લોકાર્ધ :
ત્યારે પરિજન વડે કહેવાયું. હિંસાના પાણિગ્રહણ પછી=હિંસા આત્મસાત્ થયા પછી, પાપની ઋદ્ધિ=શિકાર વિના, કોઈપણ દિવસ આ=કુમાર, ધૃતિને પામતો નથી. II૫૪૭ll