________________
૧૦.
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોક :
उक्तं च रे दुरात्मानौ ! युवां मत्तोऽपि पण्डितौ ।
येनैवं मातृमुखवन्मां शिक्षयितुमुद्यतौ ।।५१५।। શ્લોકાર્ચ -
અને કહેવાયું, હે દુરાત્મા ! તને બંને મારાથી પણ પંડિત છો, જેના કારણે આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, માતાના મુખની જેમ મને ઉપદેશ આપવા માટે ઉધત થયા છો. પ૧૫II શ્લોક -
मया ययोः प्रभावेन, युष्मद्राज्यं सुरक्षितम् । हिंसावैश्वानरौ किं तौ, युवयोहीन निन्दतोः ।।५१६ ।। શ્લોકાર્ચ -
જે બેના=હિંસા અને વૈશ્વાનરના, પ્રભાવથી મારા વડે તમારું રાજ્ય સુરક્ષિત કરાયું, તે હિંસાની અને વેશ્વાનરની નિંદા કરતા તમને બંનેને લજ્જા નથી. પ૧૬ll શ્લોક :
तौ स्मितास्यावुभौ जातो, वाचमाकर्ण्य तां मम ।
ज्ञात्वाऽनादरकर्तारावाकृष्टा क्षुरिका मया ।।५१७।। શ્લોકાર્ચ -
મારી તે વાણીને સાંભળીને તે બંને કનકશેખર અને કનકચૂડ તે બંને, મિત મુખવાળા થયા, અનાદર કરનારા તે બંનેને જાણીને તલવાર ખેંચાઈ. પી. શ્લોક :
उक्तं च भवतं गेहेनर्दिनौ द्रागुदायुधौ । दर्शयाम्येष भवतोर्वीर्यं वैश्वानरस्य वै ।।५१८ ।।