________________
૨૦૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
युतः कनकमञ्जर्या, रत्नवत्या च भोगभाक् ।
प्राप्तोऽहं सुषमां गङ्गागौरीभ्यामिव शङ्करः ।।५०१।। શ્લોકાર્થ :
કનકમંજરીથી અને રત્નાવતીથી યુક્ત એવો હું નંદીવર્ધન, ભોગ ભોગવતો ગંગાથી અને ગોરીથી યુક્ત શંકરની જેમ સુષમાને ઉત્તમ શોભાને, પામ્યો. II૫૦૧II શ્લોક :
हिंसावैश्वानरौ मत्वा, प्राणेभ्योऽप्यधिकं परम् ।
पापर्धिव्यसनाज्जातो, जन्तुसन्तानघातकः ।।५०२।। શ્લોકાર્ચ -
પરંતુ પ્રાણથી પણ અધિક હિંસા અને વૈશ્વાનરને માનીને પાપની ઋદ્ધિના વ્યસનથી નંદીવર્ધન જીવોના સમૂહનો ઘાતક થયો. પછી શ્લોક :
तदा मां तादृशं प्रेक्ष्य, दध्यौ कनकशेखरः ।
अहो किमिदमेतस्य, चरित्रमसमञ्जसम् ।।५०३।। શ્લોકાર્થ :
ત્યારે તેવા પ્રકારના મને જોઈને કનકશેખરે વિચાર્યું, અહો આનું નંદીવર્ધનનું, શું આ અસમંજસ ચરિત્ર છે. પ૦૩| શ્લોક :
महारथः कुलीनोऽपि, विद्यावान् रूपवानपि । हिंसावैश्वानराश्लिष्टो, न श्लाघ्यो नन्दिवर्धनः ।।५०४।।