________________
૧૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
लोs :
श्रुत्वा नृपो वेदकवाचमेना, गुरोर्मतां हृद्गहने निमग्नः । जगावथोच्चैर्विदुरोऽस्त्युपाय
ज्ञाताऽत्र जैनो नृपसिद्धपुत्रः ।।३२।। Reोडार्थ :
ગુરુને સંમત આ વેબકની વાણીને સાંભળીને રાજા હૃદયગહનમાં નિમગ્ન થયો. હવે વિદુર અત્યંત બોલ્યો. અહીં હે રાજા ! જેન સિદ્ધપુત્ર Gपायाता छ. ||3|| Rels:
हृष्टस्तमाकार्य नृपोऽथ हेतुं, पप्रच्छ पुत्रस्य कुसंगमुक्तेः । बुद्ध्या स विज्ञाय जगौ य एको,
हेतुस्तमत्रावहितो ब्रवीमि ।।३३।। श्लोकार्थ :
હવે હર્ષિત થયેલો રાજા તેને બોલાવીને=સિદ્ધપુત્રને બોલાવીને, પુત્રની કુસંગતિની મુક્તિના હેતુને પૂછ્યું. બુદ્ધિથી જાણીને તે=સિદ્ધપુત્ર, બોલ્યો. અહીં જે એક હેતુ છે કુમારની કુસંગતિની મુક્તિમાં જે એક હેતુ છે, अवधार। 5रायेलो मेयो ते हेतुने हुं छु. 1133|| rcts:
विनिर्गतोपद्रवराशिचेतःसौन्दर्यमत्रास्ति पुरं प्रसिद्धम् । लोकं वसन्तं किल भाविभद्रं, न तत्र मुष्णन्ति कषायचौराः ।।३४।।