________________
૨૦૧
ચતુર્થ સ્તબક,બ્લોક-૪૮૩, ૪૮૪-૪૮૫, ૪૮૬-૪૮૭ શ્લોકાર્થ :
તેતલી ઠગીને ગયો, અને આ જન=નંદીવર્ધન દેખાતો નથી, તેનું અન્વેષણ કરું છું એ પ્રમાણે કહીને ધૂર્ત એવી કપિંજલા ગઈ. ll૪૮all શ્લોક :
तदलं जीवितव्येन, प्रसादाद् वः स एव तु । भर्ता जन्मान्तरे भूयादित्युक्त्वा तत्र दुःखिता ।।४८४।। तमालतरुशाखायां, बद्ध्वा पाशे शिरोधराम् ।
मोक्तुं शरीरमुधुक्ता, दृष्टा कनकमञ्जरी ।।४८५।। શ્લોકાર્ચ -
તે કારણથી જીવિત વડે સર્યું, તમારા પ્રસાદથી=વનદેવતાઓના પ્રસાદથી, જન્માંતરમાં તે જ ભર્તા થાઓ=નંદીવર્ધન ભર્તા થાઓ, એ પ્રમાણે કહીને ત્યાં=લતાકુંજમાં, તમાલવૃક્ષની શાખા વિષયક પાશમાં શિરોઘરાને બાંધીને શરીરને મૂકવા માટે ઉઘુક્ત દુઃખિત એવી કનકમંજરી જોવાઈ. ll૪૮૪-૪૮૫ll શ્લોક :
तत्र मा साहसमिति, ब्रुवाणोऽहं जवाद् गतः ।
धृता सा पाशकं छित्त्वा, शीतैराश्वासिता जलैः ।।४८६।। શ્લોકાર્ચ -
ત્યાં=લતાકુંજમાં સાહસ ન કર એ પ્રમાણે બોલતો હું શીઘ ગયો. પાશકને છેદીને ધારણ કરાયેલી તે શીત જલ વડે આશ્વાસિત કરાઈ. ll૪૮૬ll. શ્લોક :
उक्तं च देवि ! किमिदमारब्धमसमञ्जसम् । विषादो युज्यते नेयान्, स्वाधिने मयि किंकरे ।।४८७।।