________________
૧૯૭
ચતુર્થ સ્તબક/બ્લોક-૪૬૮-૪૬૯-૪૭૦-૪૭૧ શ્લોક :
तनये मम वर्तेते, जीवितादपि वल्लभे ।
ज्येष्ठभ्रात्रेऽस्य दत्तैव, तत्रेयं मणिमञ्जरी ।।४६८।। શ્લોકાર્ચ -
જીવિતથી પણ વલ્લભ એવી મારી બે પુત્રીઓ વર્તે છે, ત્યાં=બે પુત્રીમાં, આ મણિમંજરી આના નંદીવર્ધનના, મોટાભાઈને અપાઈ છે. ll૪૬૮ શ્લોક :
दीयतामधुना चेयमस्मै कनकमञ्जरी ।।
चारुमन्त्रितमित्याह, ततः कनकशेखरः ।।४६९।। શ્લોકાર્ચ -
હાલમાં આ કનકમંજરી, આને નંદીવર્ધનને અપાય, ત્યારપછી સુંદર મંત્રણા કરાઈ છે એ પ્રમાણે કનકશેખર કહે છે. II૪૬૯ll શ્લોક :
सिद्धान्तितमिदं श्रुत्वा, ततश्चाहमिहागता ।
सुललिष्यावहे साधु, भगिन्याविति मे मुदः ।।४७०।। શ્લોકાર્ચ -
આ સિદ્ધાંતિતને સાંભળીને ત્યાંથી અહીં હું આવી છું. ભગિની સાથે અમે લીલાપૂર્વક રહીશું, એથી મારો આનંદ છે. II૪૭૦|| શ્લોક :
तदा मलयमञ्जर्या, प्रोक्तं पश्य कपिञ्जले ।।
स्फुटं निमित्तसंवादं, दैवीयं वाग् मयोदितम् ।।४७१।। શ્લોકાર્ચ - ત્યારે મલયમંજરી વડે કહેવાયું - હે કપિંજલા ! તું જો, નિમિત્તનો