________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૪૪૪-૪૪૫-૪૪-૪૪૭
૧૧ અર્થને કરતાં=નંદીવર્ધનના જ પ્રયોજનને કરતાં એવો મારો અર્થ પ્રહર પસાર કરાયો.
કનકમંજરીને મેળવી આપવાના પ્રયોજનથી મારો અર્ધો પ્રહર પસાર થયો.
II૪૪૪
શ્લોક :
आस्ते मलयमञ्जर्या, मनोविश्रम्भभाजनम् ।
प्रगल्भा मत्परिचिता, वृद्धवेश्या कपिञ्जला ।।४४५।। શ્લોકાર્ચ -
મલયમંજરીના મનોવિશંભનું ભાજન પ્રગભવાળી મારી પરિચિત વૃદ્ધ વેશ્યાગદાસી કપિંજલા છે. II૪૪પા શ્લોક :
गृहे प्रविश्य शयनात्, प्रागेवोत्तिष्ठतो मम ।
वयस्य रक्षरक्षेति, प्रकामं पूच्चकार सा ।।४४६।। શ્લોકાર્ચ -
શયનથી મારા ઊઠતાં પહેલાં જ ઘરમાં પ્રવેશીને તેણીએ કપિંજલાએ હે મિત્ર, રક્ષણ કર, રક્ષણ કર એ પ્રમાણે અત્યંત પોકાર કર્યો. ll૪૪૬ll શ્લોક :
ससंभ्रमं मया प्रोक्तं, कुतो भीस्ते कपिञ्जले ।।
सा प्राह मित्र ! कन्दर्पाद् दर्पाद् दलयतो जगत् ।।४४७।। શ્લોકાર્ચ -
સંભ્રમપૂર્વક મારા વડે કહેવાયું - હે કપિંજલા ! તને કોનાથી ભય છે. તે કપિંજલા, કહે છે. હે મિત્ર! જગતને પીડતા દર્પવાળા કામદેવથી ભય છે. II૪૪૭II