________________
૧૯૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક -
स प्राह लवणोत्तारः, कार्यतां बध्यतां करे ।
औषधी जाप्यतां मन्त्रो, यथा दोषो विनश्यति ।।४४१।। શ્લોકાર્ચ -
તે તેતલી કહે છે. લવણ ઉત્તાર કરવો જોઈએ, કરમાં ઔષધિ બાંધવી જોઈએ, મંત્રનો જાપ કરવો જોઈએ, જે પ્રમાણે દોષ નાશ પામે. I૪૪૧TI શ્લોક :यद्येवमपि दोषस्य, विनाशो न भविष्यति ।
बाढं निर्भर्त्सयिष्यामि, चक्षुर्दोषकरीं तदा ।।४४२।। શ્લોકાર્ચ -
જો આ પ્રમાણે પણ દોષનો વિનાશ થશે નહીં તો ચક્ષુદોષ કરનારીની હું અત્યંત નિર્ભર્ચના કરીશ. Il૪૪રશા શ્લોક :
ततः स्मित्वा मया प्रोक्तं, कृतं हासेन तेतले ! ।
मदुःखविगमोपायं, निश्चितं कथयाधुना ।।४४३।। શ્લોકાર્ચ -
તેથી હસીને મારા વડે કહેવાયું. હે તેતલી ! હસવાથી સર્યું. હવે નિશ્ચિત મારા દુઃખના વિગમનના ઉપાયને કહે. ll૪૪૩| શ્લોક :
स प्राह परिहासोऽयं, विहितः खेदशान्तये ।
ममार्धप्रहरो लग्नस्तवैवार्थं प्रकुर्वतः ।।४४४।। શ્લોકાર્ચ - તે તેતલી કહે છે. ખેદની શાંતિ માટે આ પરિહાસ કરાયો. તારા જ