________________
૧૮૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
तथाऽहं तापितः शय्यागतस्तद्विरहाग्निना । निद्रयाऽपि तथा त्यक्तस्तापसंक्रमभीतया ।।४३४।। શ્લોકાર્ચ -
અને હું=નંદીવર્ધન, શય્યાગત તેના વિરહ અગ્નિથી તપાવાયો. તાપસંક્રમણના ભયથી નિદ્રા વડે પણ ત્યાગ કરાયો.
નંદીવર્ધનને રાત્રે નિદ્રાની પ્રાપ્તિ થઈ નહીં. I૪૩૪ શ્લોક :
उदितेऽ गतेऽप्यर्धप्रहरे शून्यमानसः ।
स्थितस्तेतलिना दृष्टः, प्रणामायाभ्युपेयुषा ।।४३५ ।। શ્લોકાર્ચ -
સૂર્યોદયમાં અર્ધ પ્રહર પસાર થયે છતે પણ શૂન્ય માનસવાળો રહેલો પ્રણામ માટે આવેલા તેતલી વડે જોવાયો. II૪૩૫ll શ્લોક :
दुःखस्य कारणं पृष्टं, भक्तिप्रवेन तेन मे ।
संगोप्यैव मया प्रोक्तो, वृत्तान्तोऽथ तदग्रतः ।।४३६।। શ્લોકાર્ચ -
ભક્તિથી નમેલા એવા તેના વડે તેટલી વડે, દુઃખનું કારણ પુછાયું. સંગોપન કરીને મારા વડે હવે તેની આગળ તેતલીની આગળ વૃતાંત કહેવાયો–દુઃખના કારણનો વૃતાંત કહેવાયો. II૪૩૬ll શ્લોક -
हट्टमार्गमतिक्रम्य, यदानीतस्त्वया रथः । धृतो राजकुलाभ्यणे, ततो जातमिदं मम ।।४३७।।