________________
૧૬૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક -
ततः सांस्कारिकं तेजो, हिंसया मे प्रसन्नया ।
રત્ત વૈશ્વાનરરિ, ગાતઃ સુપ્રત્યયસ્તતઃ તારૂદ્રારા શ્લોકાર્ચ -
ત્યારપછી, પ્રસન્ન એવી હિંસા વડે મને સાંસ્કારિક તેજ અપાયું હિંસક ભાવનું તેજ મારા ચિત્તમાં પ્રગટ થયું. તેથી વૈશ્વાનરની વાણીમાં વિશ્વાસ થયો. II393ll શ્લોક :
इत्थं कनकचूडस्य, देशाभ्यणे वयं गताः ।
तत्र चैकोऽस्ति विषमकूटो नाम महागिरिः ।।३६४।। શ્લોકાર્ચ -
આ રીતે અસ્મલિત પ્રયાણ કર્યું એ રીતે, કનકચૂડ દેશની નજીકમાં અમે ગયા. ત્યાં કનકસૂડના દેશની નજીકમાં, વિષમકૂટ નામનો મહાપર્વત છે. ૩૬૪ll શ્લોક :तस्मिन् कनकचूडस्य, मण्डलोपद्रवे रताः ।
अम्बरीषाभिधाः सन्ति, लुण्टाकाः कुटिलाशयाः ।।३६५ ।। શ્લોકાર્ચ -
તેમાં=વિષમકૂટ નામના પર્વતમાં, નકચૂડના મંડલના ઉપદ્રવમાં રત= કનકવૂડના નગરોને ઉપદ્રવમાં રત, અંબરીષ નામના કુટિલ આશયવાળા લુટારાઓ છે. Il39પા શ્લોક :
पूर्वं कनकचूडेन, बहुशस्ते कदर्थिताः । तैर्वर्त्म रुद्धमेष्यन्तं ज्ञात्वा कनकशेखरम् ।।३६६।।