________________
દ્રવ્યથી અને ભાવથી અતિકૃશ એવા આ રૌહિણેય મુનિ, જીવોને અત્યંત અભયદાન આપી, તીર્થંકર મહારાજાનો આદેશ લઈ પર્વતના શિખર પર જઈ દેહની ઉચ્ચ પ્રકારની સંલેખનાપૂર્વક, નિર્દોષ એવું પાદપોપગમન અનશન કરી, સર્વ તીર્થકર, સિદ્ધ, આચાર્યો, ઉપાધ્યાય તથા ઉત્તમ મુનિઓનું પણ સ્મરણ કરતા સ્વર્ગે ગયા.
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
ચોથો સર્ગ સમાપ્ત
૧૯૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)