________________
द्वितीयः प्रस्तावः
अन्नत्तोऽविहु जं वत्थपत्तभत्ताइणा न सीयंति । परमत्थेणं सव्वत्थ तत्थ सेज्जा भवे हेऊ ।। ११५ ।।
इय- सेज्जादाणेण महल्लदुक्खकल्लोलसंकुलमगाहं । संसारसायरं गोपयं व दाया लहुं तरइ ।। ११६।।
इहरा सेज्जाऽभावे न जीवरक्खावि निव्वहइ सम्मं । किं पुण समग्गसद्धम्मपालणं होज्ज निव्विग्घं ? ।।११७।।
साहम्मियावग्गहो पुण सिद्धंतपसिद्धनाएण परोप्परं समणाण एगखेत्ते निवसिउ - कामाणमवगंतव्वो ।'
एवं च पंचविहावग्गहपरूवणमायन्निऊण पंचंगपणिवायपुरस्सरं सक्को भणिउमाढत्तो'भयवं! जे इमे अज्जप्पभिदं दाहिणखेत्ते समणा निग्गंथा विहरंति एएसि णं अहं अन्यतः अपि खलु यद् वस्त्र - पात्र - भक्तादिना न सीदन्ति । परमार्थेन सर्वत्र तत्र शय्या भवेत् हेतुः । ।११५ ।।
इति शय्यादानेन महद्दुःखकल्लोलसङ्कुलमगाधं । संसारसागरं गोष्पदम् इव दाता लघुं तरति ।।११६ ।।
८३
इतरथा शय्याऽभावे न जीवरक्षाऽपि निर्वहति सम्यक् । किं पुनः समग्रसद्धर्मपालनं भवेद् निर्विघ्नम् ।।११७।।
साधर्मिकाऽवग्रहः पुनः सिद्धान्तप्रसिद्धन्यायेन परस्परं श्रमणानां एकक्षेत्रे निवासुकामानामवगन्तव्यः।’ एवं च पञ्चविधाऽवग्रहप्ररूपणमाकर्ण्य पञ्चाङ्गप्रणिपातपुरस्सरं शक्रः भणितुमारब्धवान् ‘भगवन्! ये એ રીતે વસતિ-દાનથી દાતા, મોટા દુઃખરૂપ મોજા યુક્ત અગાધ સંસાર સાગરથી સત્વર તરી જાય છે. (११७)
ઉપાશ્રય વિના બરાબર જીવરક્ષા પણ થઈ શકતી નથી, તો સમસ્ત પ્રકારે સદ્ધર્મનું પાલન પણ નિર્વિઘ્ને કેમ थर्ध शडे? (११७)
સાધર્મિક અવગ્રહ તે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ ન્યાયથી એક ક્ષેત્રે રહેવાને ઈચ્છતા સાધુઓને માટે સમજવું.'
એ રીતે પાંચ પ્રકારે અવગ્રહની પ્રરૂપણા સાંભળી પંચાંગ નમસ્કા૨પૂર્વક ઇંદ્ર કહેવા લાગ્યો કે-‘હે ભગવન્! આજથી દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં જે આ નિગ્રંથ શ્રમણો વિચરે છે, તેમને હું અવગ્રહની અનુજ્ઞા આપું છું.' ત્યારે