________________
७८
नो सिरलोयप्पमुहं कट्ठाणुट्ठाणमवि विमोत्तव्वं। रत्ताइवण्णवत्थंपि पत्थणिज्जं कयाइ नवि ।। १०९ ।।
श्रीमहावीरचरित्रम्
इय जइधम्मे सव्वो कायव्वविही निवेइओ तुम्ह । अक्खंडं सिवसोक्खं जइ वंछह ता तयं कुण | | ११० ||
एवमायन्निऊण जणो पहिट्ठमणो भणिउमाढत्तो - 'भयवं ! जइ एवंविहो चरणधम्मो ता कीस तुम्हे छत्तप्पमुहमुवगरणं गिण्हह ? सिरलोयाइयं च न सम्ममायरहत्ति।’
मिरिइणा भणियं-'भो भो महाणुभावा! मा एवमासंकह, जहा एसो अण्णा भासइ अण्णहा करेइत्ति। अहं हि संसाराणुसारिबुद्धी पराजिओ मोहमहामल्लेणं, पडिक्खलिओ
न शीर्षलोचप्रमुखं कष्टाऽनुष्ठानमपि विमोक्तव्यम् । रक्तादिवर्णवस्त्रमपि प्रार्थनीयं कदापि नाऽपि ।। १०९ ।।
इति यतिधर्मस्य सर्वः कर्तव्यविधिः निवेदितः युष्माकम् । अखण्डं शिवसौख्यं यदि वाञ्छथ तदा तं कुरुत । । ११० ।।
एवमाकर्ण्य जनः प्रहृष्टमनाः भणितुमारब्धवान्-'भगवन्, यदि एवंविधः चरणधर्मः, ततः कथं त्वं छत्रप्रमुखमुपकरणं गृह्णासि ? शीर्षलोचाऽऽदिकं च न सम्यग् आचरसि ? इति
मरीचिना भणितं- 'भोः भोः महानुभावाः ! मा एवमाशङ्कध्वम्, यथा एषः अन्यथा भाषते, अन्यथा करोति। अहं हि संसाराऽनुसारिबुद्धिः पराजितः मोहमहामल्लेन, प्रतिस्खलितः उच्छुङ्खलकषायखलैः,
કષ્ટાનુષ્ઠાન છતાં શિરલોચ પ્રમુખનો ત્યાગ ન કરવો, તેમજ લાલ વગેરે રંગીન વસ્ત્રની પણ ક્યારેય પ્રાર્થના न १२वी. (१०८)
પ્રમાણે યતિધર્મ સંબંધી સર્વ કર્તવ્ય-વિધિની તમને વ્યાખ્યા કરી બતાવી. જો અખંડ મોક્ષસુખને તમે વાંછતા હો, તો એ ધર્મને બરાબર આચરો.’
એ રીતે સાંભળતાં મનમાં હર્ષ પામીને લોકો કહેવા લાગ્યા કે- ‘હે ભગવન્! જો એવા પ્રકારનો ચારિત્રધર્મ છે, તો તમે છત્ર પ્રમુખ ઉપકરણ શા માટે રાખો છો? શિરલોચાદિક બરાબર કેમ આચરતા નથી?’
ત્યારે મરીચિ કહેવા લાગ્યા કે-‘હે મહાનુભાવો! તમે એવી આશંકા ન કરો કે ‘આ મુનિ કહે છે જુદું અને આચરણ અન્યથા કરે છે.' કારણ કે મારી બુદ્ધિ સંસારને વશ છે, મોહરૂપ મહામલ્લે મને જીતી લીધો છે, ઉ ંખલ કષાય રૂપ દુર્જનોથી હું સ્ખલિત થયો છું, દુર્દંત ઇંદ્રિયરૂપ ચોરોએ મારૂં પ્રશમ-ધન લુંટી લીધું છે, દુર્ગતિના