SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ जयपयडेहि वि नीसेसलोयविम्हयकरेहि वि गुणेहिं । जुत्तेण मणापिवि माणो न मणंमि ठवियव्वो ।।१०१।। विस्सासविणासणकारिणित्ति सुहगइदुवारपरिहोत्ति । दुहनंदियत्ति माया परिहरियव्वा कुभज्जव्व ।। १०२।। थेपि कज्जछिद्दं पाविय पावस्स छलणसीलस्स । लोहस्स पिसायस्स व अवगासो नेव दायव्वो ।। १०३ ।। सच्छायं तिव्वफलं मइसउणं पवरसीलतरुसंडं । भंजंतो दुट्ठमणो बंधेयव्वो वणकरिव्व || १०४ ।। जयप्रकटैः अपि निःशेषलोकविस्मयकरैः अपि गुणैः । युक्तेन मनाग् अपि मानः न मनसि स्थाप्यः । । १०१ ।। श्रीमहावीरचरित्रम् विश्वासविनाशकारिणी इति शुभगतिद्वारपरिघा इति । दुःखनन्दिता इति माया परिहर्तव्या कुभार्या इव ।। १०२ ।। स्तोकं अपि कार्यछिद्रं प्राप्य पापस्य छलनशीलस्य । लोभस्य पिशाचस्य इव अवकाशः नैव दातव्यः । । १०३ ।। सच्छायं तीव्रफलं मतिशकुनं प्रवरशीलतरुखण्डम् । भञ्जद् दुष्टमनः बाध्यः वनकरिः इव ।। १०४।। જીતથી પ્રસિદ્ધિ પામતાં અને સમસ્ત લોકને આશ્ચર્ય પમાડવા છતાં તેમજ ગુણોથી ગરિષ્ઠ છતાં મનમાં લેશ या अभिमान न . ( १०१ ) વિશ્વાસનો વિનાશ કરનાર, સદ્ગતિના દ્વારને બંધ કરનાર તથા દુઃખેથી ખુશ = વશ કરી શકાય એવી માયાનો કુભાર્યાની જેમ સત્વર ત્યાગ કરવો. (૧૦૨) લેશ પણ છિદ્ર પામી છળ કરવામાં તત્પર એવા પાપી લોભરૂપ પિશાચને કદી સ્થાન ન આપવું. (૧૦૩) શ્રેષ્ઠ કાન્તિ, શ્રેષ્ઠ શુભ ફળ તથા મતિ રૂપ પક્ષીયુક્ત એવા પ્રવર શીલરૂપ વૃક્ષના ઉદ્યાનને ભાંગતા વનહસ્તીની જેવા દુષ્ટ મનનો નિગ્રહ કરવો. (૧૦૪)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy