________________
२६८
श्रीमहावीरचरित्रम तयणंतरं च पहरिसतडत्तितुटुंतवम्मबंधेण । तेण विमुक्कं वहणट्ठयाए सिग्घं तिविट्ठस्स ।।१०।।
गंतुं कवाडवियडे वच्छयले तं जवेण कुमरस्स ।
चिरदसणुस्सुयं वल्लहं व तुंवेण संलग्गं ।।११।। एत्थंतरंमि दढचक्कतुंबसंघट्टघायवियलंगो। मुच्छानिम्मिलियच्छो पडिओ धरणीयले कुमरो ।।१२।।
आसग्गीवबलेणं ताहे संपन्नबहपमोएणं । जयजयसद्दम्मिस्सो पकओ कोलाहलो सहसा ||१३||
तदनन्तरं च प्रहर्षतड्इतित्रुटधर्मबन्धेन। । तेन विमुक्तं वधार्थं शीघ्रं त्रिपृष्ठस्य ।।१०।।
गत्वा कपाटविकटे वक्षस्थले तद् जवेन कुमारस्य ।
चिरदर्शनोत्सुकं वल्लभमिव तुम्बेन संलग्नम् ।।११।। अत्रान्तरे दृढचक्रतुम्बसङ्घट्टघातविकलाङ्गः । मूर्छानिर्मिलिताऽक्षः पतितः धरणीतले कुमारः ।।१२।।
अश्वग्रीवबलेन तदा सम्पन्नबहुप्रमोदेन । जयजयशब्दोन्मिश्रः प्रकृतः कोलाहलः सहसा ।।१३।।
એટલે પ્રહર્ષથી તડતડાટ દઇને કવચના બંધ તૂટતાં તેણે ત્રિપૃષ્ઠના વધ નિમિત્તે તરતજ ચક્ર ચલાવ્યું. (१०)
તે કુમારના કપાટસમાન વિસ્તૃત વક્ષસ્થળે વેગથી જઇને, લાંબા કાળે દર્શનને માટે ઉત્સુક થયેલ વલ્લભ ४ननी से तुंर (= 25नी पथ्येनी. 2015t२. ) 43 मथायु. (११)
એમ દઢ ચક્રના તુંબના તીવ્ર પ્રહારથી ઘાયલ થતાં વ્યાકુળ થયેલ કુમાર મૂર્છાથી આંખ મીંચીને ધરણી પર ઢળી ५.यो. (१२)
જેથી ઉત્પન્ન થતા ભારે પ્રમોદથી અશ્વગ્રીવની સેનાએ તરતજ જય જય શબ્દથી મિશ્રિત કોલાહલ કરી भूज्यो. (१3)