________________
२३४
श्रीमहावीरचरित्रम् अविलंघियसज्जियकमनियबलपरिभूयनरवइसहस्स!। सप्पुरिस! कीस एवं निरत्ययं अमरिसं वहसि? ||२||
मा मुणसु जहा एएण बालरूवेण विणिहओऽहमिह ।
जं एसो नियकुलनहयलेक्कचंदो जणाणंदो ।।३।। वररायलक्खणधरो समग्गवीरग्गणी गुणावासो। निहरभुयदंडबलो तिविठुनामो वरकुमारो ||४||
भावी भरहद्धवसुंधराए सामित्तणेण परिकहिओ ।
पढमं चिय सुमिणयपाढएहिं किर वासुदेवोत्ति ।।५।। तं मिगसीहो भद्दय! एसो पुण नरसमूहसीहोत्ति । सीहे सीहेण हए का अपसिद्धी? किमवमाणं? ||६|| अविलङ्घितसज्जितक्रमनिजबलपरिभूतनरपतिसहस्र!। सत्पुरुष! कथम् एवं निरर्थकमामर्षं वहसि? ।।२।।
मा जानीहि यथा एतेन बालरूपेण विनिहतः अहमिह ।
यतः एषः निजकुलनभतलैकचन्द्रः जनानन्दः ।।३।। वरराजलक्षणधरः समग्रवीराऽग्रणी गुणाऽऽवासः। निष्ठुरभुजदण्डबलः त्रिपृष्ठनामा वरकुमारः ||४||
__ भावी भरतार्धवसुन्धरायां स्वामित्वेन परिकथितः।
प्रथममेव स्वप्नपाठकैः किल वासुदेवः इति ।।५।। त्वं मृगसिंहः भद्रक! एषः पुनः नरसमूहसिंह इति । . सिंहे सिंहेन हते का अप्रसिद्धिः? किमपमानम्? ||६||
રાજાઓને પરાભવ આપનાર છે વનરાજ! હે સપુરુષ! નિરર્થક આમ ક્રોધને શામાટે ધારણ કરે છે? (૧૨)
તું એમ ન વિચાર કે આ બાળકમાત્રથી હું માર્યો ગયો, કારણ કે એ બાળક પોતાના કુળરૂપ નભસ્તલમાં એક यंद्रभासमान, सोने मान ५माउना२ छ. (3)
શ્રેષ્ઠ રાજાના લક્ષણોવાળો, બધા પરાક્રમમાં મુખ્ય, ગુણોના સ્થાન, અત્યંત ભુજારૂપી દંડના બળવાળો ત્રિપૃષ્ટ નામનો આ શ્રેષ્ઠ કુમાર છે. (૪) વળી સ્વપ્ન પાઠકોએ પ્રથમથી જ એમ કહ્યું છે કે- “આ બાળક ભરતાર્ધ भूमिनो स्वामी वासुदेव थशे' (५)
માટે હે ભદ્ર! તું મૃગસિંહ છે અને એ પુરુષસિંહ છે, તો સિંહે સિંહને માર્યો તેમાં અપ્રસિદ્ધિ કે અપમાન શું?” (૯)