________________
श्रीमहावीरचरित्रम्
तंडवियसिहंडिमंडलीसु, विरहिणीहिययनिहित्तंगारासु वारिधारासु एत्तियं कालं पडिवालेहि ?, ता दंसेह तं पएसं जत्थ सो निवसइत्ति । 'जं कुमारो आणावेइ' त्ति भणिऊण दूरट्ठिएहिं चेव कहिया सा केसरिगुहा । तओ पुणो पुच्छिया कुमारेण- अरे ! केत्तिओ तस्स परिवारो ?, तेहिं भणियं-'कुमार! नियसरीरमेत्तो, कुमारेण भणियं- 'जइ एवं ता
२२६
नित्यं धी धी वित्थरंति किं पत्थिवा विगयलज्जा ।
नियभुयबलावलेवं गिज्जंतं मागहजणेण ? ।।१।।
बहुसुहडकोडिसंबुडहरि-करिसंमद्ददलियमहिवठ्ठा ।
असहायं केसरिणं जमिमे न सरंति भयविहुरा ||२||
ताण्डवितशिखण्डिमण्डलीषु, विरहिणीहृदयनिहिताऽङ्गारासु वारिधारासु एतावत्कालं प्रतिपालयेत्? तस्माद् दर्शय तत् प्रदेशं यत्र सः निवसति ।' 'यद् कुमारः आज्ञापयति' इति भणित्वा दूरस्थितैः एव कथिता सा केसरिगुहा। ततः पुनः पृष्टाः कुमारेण 'अरे! कियन्मात्रं तस्य परिवार?' तैः भणितं ‘कुमार! निजशरीरमात्रम् कुमारेण भणितं - यदि एवं ततः
निरर्थकं धिक् धिक् विस्तरन्ति किं पार्थिवाः विगतलज्जाः । निजभुजबलाऽवलेपं गीयमानं मागधजनेन ? ।।१।।
बहुसुभटकोटिसंवृत्तहरि-करिसम्मर्ददलितमहीपृष्ठाः। असहायं केसरिणं यद् इमे न सरन्ति भयविधुराः ||२ ||
વિકાર ઉપજાવનાર, મયૂરોને નૃત્ય કરાવનાર અને વિરહિણી તરુણીઓના હૃદયમાં કામાગ્નિ જગાડનાર એવી જળધારા પડતી હોય, તેમાં આટલો બધો વખત કોણ ગાળે? માટે સિંહ રહે છે, તે પ્રદેશ બતાવો' એમ સાંભળતાં ‘જેવી કુમારની આજ્ઞા’ એ પ્રમાણે કહી તે કૃષિકારોએ દૂર ઉભા રહી સિંહની ગુફા બતાવી. એટલે ફરી કુમારે તેમને पूछ्युं 'अरे! ते सिंहनी परिवार डेटलो छे ?' तेभएो ऽधुं - 'हे डुभार! ते मात्र खेडसो ४ छे.' हुमार जोल्यो- 'भे खेम छे, तो
લજ્જા ન પામતા તે રાજાઓ માગધજનથી ગવાતા પોતાના ભુજબળના ગર્વને નિરર્થક શા માટે વિસ્તારે छे? तेभने वारंवार धिडारे छे ! ( १ )
બહુ સુભટો વાળા અને અશ્વો તથા હાથીઓના દબાણથી પૃથ્વી પીઠને પૂરનાર છતાં ભયથી કાયર થતા એ રાજાઓ, સહાય વિનાનાં એક સિંહની સામે પણ જઇ શક્યા નહિ. (૨)