________________
तृतीयः प्रस्तावः
२०१ लोयधामववहाराणं परूवगा निच्छयकारगा य । अम्हाणंपि सव्वत्थेसु पुरावि पुच्छणिज्जा । ता संपयं साहेह जमेत्थ विसए रयणमुप्पज्जइ तस्स को सामी?', अविण्णायपरमत्थेहिं तेहिं भणियं-'देव! किमेत्थ पुच्छणिज्जं?, तुम्हेच्चिय सामिणो त्तिवुत्ते तिक्खुत्ते एयमेव वयणं भणाविऊण नरवइणा उवठ्ठाविया साऽवि य कन्नगा। भणिया य ते-'अहो धूया एसा मम अंतेउरे रयणभूया पाउब्भूया। अओ तुम्हाणुण्णाओ अहमेयं सयं परिणेउं वंछामि। अणइक्कमणिज्जं खु तुम्ह वयणं अम्हाणं ति। एवं भणिए लज्जावसवलंतकंधरा, अवरोप्परमुहमवलोयमाणा, ओहयमणसंकप्पा, अपरिभावियवयणविसट्टमाणचित्तपीडा गया नियनियठाणेसु पुरजणपमुक्खा | सा कण्णया अवरवासरे वारिज्जमाणेणऽवि भद्दाए देवीए, पडिखलिज्जमाणेणऽवि कुलमहत्तरएहिं, उवहसिज्जमाणेणवि नम्मसचिवेहिं, सोवालंभं वज्जिज्जमाणेणवि मंतीहिं, दुहविवागमणुसासिज्जमाणेणवि धम्मगुरूहि अणुसरियविंझेण लोकधामव्यवहाराणां प्ररूपकाः निश्चयकारकाश्च । अस्माकमपि सर्वार्थेषु पुराऽपि प्रष्टव्याः। तस्मात् साम्प्रतं कथयत यदत्र विषये रत्नमुत्पद्यते तस्य कः स्वामी?' । अविज्ञातपरमार्थैः तैः भणितं 'देव! किमत्र प्रष्टव्यम्? त्वमेव स्वामी।' इति उक्ते त्रिधा एतदेव वचनं भणयित्वा नरपतिना उपस्थापिता साऽपि च कन्या । भणिताः च ते 'अहो! दुहिता एषा मम अन्तःपुरे रत्नभूता प्रादुर्भूता अतः युष्मदनुज्ञातः अहं एतां स्वयं परिणेतुं वाञ्छामि । अनतिक्रमणीयं खलु युष्माकं वचनमस्माकम् ।' एवं भणिते लज्जावशवलत्कन्धराः अपराऽपरमुखमवलोकमानाः, अपहतमनःसङ्कल्पाः अपरिभावितवचनविकास्यमानचित्तपीडाः गताः निजनिजस्थानेषु पुरजनप्रमुखाः । सा कन्या अपरवासरे वार्यमाणेनाऽपि भद्रया देव्या, प्रतिस्खल्यमानेनाऽपि कुलमहत्तराभिः, उपहस्यमानेनाऽपि नर्मसचिवैः, सोपालम्भं वर्ण्यमानेनाऽपि मन्त्रिभिः, दुःखविपाकम्
તથા નિશ્ચય કરનારા છો, તેમજ સર્વ બાબતમાં અમારે પણ પ્રથમથી જ પૂછવા યોગ્ય છો, માટે તમે હવે કહો કે આ દેશમાં જે રત્ન ઉત્પન્ન થાય, તેનો સ્વામી કોણ?' એટલે પરમાર્થને ન જાણતાં તેમણે જણાવી દીધું કેદેવ! એમાં પૂછવાનું શું છે? તે રત્નના તમે જ સ્વામી. એમ ત્રણવાર એ જ વચન તેમના મુખે કહેવરાવીને રાજાએ તે કન્યાને પણ બોલાવી લીધી અને તે પ્રજાજનોને કહ્યું કે “અહો! આ કન્યા મારા અંતઃપુરમાં રત્નરૂપે પ્રગટ થઇ છે, માટે તમારી સલાહ પ્રમાણે એને હું પોતે જ પરણવા ઇચ્છું છું, કારણ કે તમારું વચન અમારે કોઇ રીતે ઉલ્લંઘનીય ન થઇ શકે.' એમ રાજાએ જણાવતાં, લજ્જાને લીધે ગ્રીવાને વાંકી વાળતા, પરસ્પર એકબીજાના મુખને જોતાં, પોતાના મનઃસંકલ્પમાં પરાસ્ત થયેલા, અવિચારીવચનથી ફેલાતી ચિત્ત-પીડાવાળા તે પૌરજનો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી બીજે દિવસે ભદ્રા રાણીએ વાર્યા છતાં, કુળવૃદ્ધાઓએ અટકાવ્યા છતાં, નર્મ-સચિવોએ મશ્કરી કર્યા છતાં, મંત્રીઓએ ઉપાલંભ પૂર્વક નિષેધ કર્યા છતાં, ધર્મગુરુઓએ દુઃખવિપાકનો બોધ