________________
११४
श्रीमहावीरचरित्रम तत्थवि चिरकालं निवसिऊण निम्विन्नकामभोगो सो। परिवायगदिक्खं पडिवज्जेउण धम्मबुद्धीए ।।२०० ।।
काऊण तवं विविहं पालिय नियसमयसिद्धधम्मविहिं।
सव्वाउयं च धरिउं बावत्तरिपुव्वलक्खाइं ।।२०१।। मरिऊण पुस्समित्तो तत्तो सोहम्मदेवलोगंमि । दिव्वाभरणविभूसियदेहो देवो समुप्पन्नो ।।२०२ ।।
कालक्कमेण तत्तो चइऊणं चेइयंमि य निवेसे ।
अग्गिज्जोओनामा(स)बंभणो(अह)समुप्पन्नो ।।२०३।। चउहिं विसेसियं सो य चउसद्धिं पुव्वलक्खाइं परिपालिऊण आउयं गहिऊण परिवायगदिक्खं, मरिऊण ईसाणदेवलोगे मज्झिमाऊ तियसो होऊण चिरं कालं भोगे भुंजिऊण आउक्खए चुओ
तत्राऽपि चिरकालं निवस्य निर्विण्णकामभोगः सः। परिव्राजकदीक्षां प्रतिपद्य धर्मबुद्ध्या ।।२०० ।।
कृत्वा तपः विविधं पालयित्वा निजसमयसिद्धधर्मविधिम् ।
सर्वायुष्कं च धारयित्वा द्वासप्ततिपूर्वलक्षाणि ||२०१।। मृत्वा पुष्यमित्रः ततः सौधर्मदेवलोके । दिव्याऽऽभरणविभूषितदेहः देवः समुत्पन्नः ।।२०२।।
कालक्रमेण ततः च्युत्वा चैत्ये च निवेशे।
अग्निद्योतनामा ब्राह्मणः समुत्पन्नः ।।२०३।। चतुर्भिः विशेषितम् । सः च चतुःषष्टिपूर्वलक्षाणि परिपाल्य आयुष्कं, गृहीत्वा परिव्राजकदीक्षाम्, मृत्वा ईशानदेवलोके
ત્યાં પણ લાંબો કાળ રહી, કામભોગથી કંટાળો પામતાં ધર્મબુદ્ધિએ પરિવ્રાજક દીક્ષા લઇ, વિવિધ તપ આચરી પોતાના સિદ્ધાંતમાં બતાવેલ ધર્મવિધિ પાળી, બહોંતેર લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવી, મરણ પામીને, તે પુષ્પમિત્ર ત્યાંથી સૌધર્મ દેવલોકમાં દિવ્ય ભૂષણથી વિભૂષિત શરીરવાળો દેવ થયો. (૨૦૦-૧-૨)
પછી કાલક્રમે ત્યાંથી અવીને ચૈત્યસંનિવેશમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો. (૨૦૩) ત્યાં ચોસઠ લાખ પૂર્વનું આયુષ્ય પાળી પ્રાંતે પરિવ્રાજક દીક્ષા લઇ, મરણ પામીને તે ઇશાન દેવલોકમાં મધ્યમ