________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
9
શ્લોક :
જિગ્યसंसारेऽनन्तदुःखौघपूरितेऽप्यमृतं परम् ।
इदमेकं बुधैरुक्तं, यत्सद्भिश्चित्तमीलनम् ।।२४४ ।। શ્લોકાર્ચ -
વળી અનંત દુઃખના સમૂહથી પૂરિત પણ સંસારમાં પંડિતો વડે કહેવાયેલું આ એક જે સજ્જનોની સાથે ચિત્તનું મિલન પરમ અમૃત છે. ર૪૪ll શ્લોક :
कोऽधैं कर्तुं समर्थोऽत्र, सतां सङ्गस्य भूतले ।
યદિ (૨) તલયટને હેતુ સ્થાદિમુરિ: ર૪ષા શ્લોકાર્થ :
જો તેના વિઘટનમાં વિરહરૂપ મુગર ગદા, હેતુ ન હોત તો આ ભૂતલમાં સંતોના સંગનું અર્ધ કરવા માટેઃમૂલ્ય કરવા માટે, કોણ સમર્થ થાય ?=સંત પુરુષોનો વિરહ થાય ત્યારે જ સંત પુરુષોનું મૂલ્ય જીવોને ખ્યાલ આવે છે. ll૨૪ull શ્લોક :
चिन्तामणिमहारत्नममृतं कल्पपादपम् ।
स दृष्टं संत्यजेन्मूढः, सज्जनं यो विमुञ्चति ।।२४६।। શ્લોકાર્ચ -
જે મૂઢ સજ્જન પુરુષનો ત્યાગ કરે છે તે મૂઢ જોયેલા ચિંતામણિ મહારત્નને, અમૃતને, કલ્પવૃક્ષને ત્યાગ કરે. ll૨૪૬II. શ્લોક :
कुमारविरहोत्रासाज्जिह्वा लगति तालुके ।
तवापि पुरतो मेऽद्य, गन्तव्यमिति जल्पतः ।।२४७।। શ્લોકાર્થ :
તારા પણ આગળ મને આજે જવું છે એ પ્રમાણે બોલતા મારી જિહ્વા કુમારના વિરહના ઉત્રાસથી તાલુકામાં લાગે છે. રિકી